________________
પર ]
સિદ્ધહેમચંદ્રશદાનુશાસન
+ ગ્રીતિ = પ્રાર્થનીતિ અથવા ઘર્ષમીયત (જુઓ વારાફ્ટ )–વિશેષ પ્રકારે ઋષભ-બળદ-ને ઈચ્છે છે.
ચી વા
I II ઉપસર્ગોને છેડે બ વર્ણ હોય અને તે મ વર્ણની બરાબર સામે નામધાતુને ઝુકાર આવેલે હેય તે મ વર્ણ અને સૂકાર એ બંનેને બદલે વિકલ્પ મા બેલાય છે. ૩૧ + જીયારીતિ = ૩ાાતિ અથવા સવારીયતિ (જુઓ વારાફ્ટ) સુકારની પાસે ઈચ્છે છે.
ऐदौत् सन्ध्यक्षरैः ॥१२॥१२॥ આ વર્ણની બરાબર સામે સધ્યક્ષરે આવેલા હોય તો એટલે મ વર્ણ અને કુ, મ વર્ણ અને છે, ગ વર્ણ અને મો તથા બ વર્ણ અને કી એ પ્રત્યેક જેડકાને બદલે અનુક્રમે છે બેલાય છે તથા ગૌ બેલાય છે. ન + ઇ – તવ + gષા = તષા – તારી આ. આ + U – વરવી + gષા = aષા – ખાટલે આ–આ ખાટલે અ + છે – તત્ર + = તન્દી – તારી એન્દ્રી. (એન્ડી = ઈંદ્રની
સ્તુતિ.) છે – સા + ર = સૈન્દી –તે ઐન્દ્રી. આ + કો – લવ + બોન: = સૌઢન: – તારે એદન–ભાત. ૧8 + – શમા + મોનઃ = શોર્મોન –શેભાન દન–ભાત. મ + ગૌ – તવ + ગૌવવ: = તયૌવાવ:–તારે ઔપગવ, પગવ
–ઉપગુને પુત્ર (ઉપગુ–ગાની પાસે રહેનાર, ગેાવાળ). આ + – શોમા + વાવ =શોખ્ખવાવ–શોભાનો ઔપગવ. શંકા–ઉપરના સૂત્રમાં માત્ર ઉપસર્ગના સ વર્ણની વાત હતી અને આ
સૂત્રમાં એકાએક માત્ર છ વર્ણ કેવી રીતે લેવાઈ ગયો ? સમાધાન–શંકા બરાબર છે, પણ આ સૂત્રમાં જે માત્ર ઉપસર્ગને
આ વણ લેવાનું હોત તો સૂત્રમાં બતાવેલ “નોરેઃ ( લ _t:) પ્રિયેાગ જ ન થાત. અર્થાત સૂત્રકારે “સાક્ષરે પ્રયોગ બનાવીને આડકતરી રીતે એમ સૂચવ્યું છે કે અહીં તમામ શબ્દોને છ વર્ણ ૧. આ ઉદાહરણે અમે વધારેલાં છે.
+
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org