________________
લધુવૃત્તિ–પ્રથમ અધ્યાય-દ્વિતીય પાદ
[૫૧
આ બધાં ઉદાહરણોમાં નારા ૬ સૂત્ર દ્વારા ય નું ઉચ્ચારણ થવું શક્ય હતું, પણ આ સૂત્ર તે ઉચ્ચારણને અટકાવીને મારુ નું ઉચ્ચારણ કરવાનું સૂચવે છે. એથી બન્ નું ઉચ્ચારણ આ શબ્દોમાં ન જ થાય.
ऋते तृतीयासमासे ॥१॥२॥८॥ મ વર્ણની બરાબર સામે 21 શબ્દનો % આવેલ હોય અને બ વર્ણવાળો શબ્દ તથા કૃત શબ્દ એ બંને વચ્ચે તૃતીયા તપુરુષ સમાસ થયેલ હોય તો આ વર્ણ અને ગત ને એ બંનેને બદલે સારુ બોલાય છે.
સેન ત્તઃ - સાત + ત = તાર્ત–શી ઠંડીથી–પીડાયેલ. પરમશ્રા તૐ – પરમ + અરઃ – વરમર્તઃ–ખૂબ પીડાયેલ. અહીં નરમ અને ત એ બંને શબ્દોનો તૃતીયાસમાસ નથી. પણ વિશેષણ–વિશેષ્યને કર્મધારય સમાસ છે તેથી વરમાર્ત ન થાય, પણ વાર્તઃ થાય, (જુઓ, રાદ) ટુટ + મૃત: = ટુન વતઃ અથવા –કુર્તિ -દુઃખ વડે પીડાયેલે.
અહીં ટુઃ શબ્દ તૃતીયા વિભક્તિમાં તો છે, પણ તેને ઋત સાથે સમાસ થયો નથી માટે મારુ ન થતાં મરુ થયો. (જુઓ વારા ૬)
ऋत्यारुपसर्गस्य ॥११२१९॥ ઉપસર્ગોને ઍ બ વર્ણ હોય અને તે મ વર્ણની બરાબર સામે ધાતુને 5 કાર આવેલ હોય ત્યારે તે મવર્ણ અને કાર એ બંનેને બદલે મા બોલાય છે. પ્ર + અતિ = પ્રાતિ = આગળ જાય છે. પર + ગતિ = પરાતિ = પાછો વળે છે.
ઉપસર્ગ પછી ધાતુ જ આવે છે એથી સૂત્રમાં માત્ર “સ” એટલું કહેવાથી અને ધાતુ શબ્દને નિર્દેશ નહીં કરવા છતાં પણ આપોઆપ ધાતુ” સમજાઈ જાય છે.
નાન વા !ારા || ઉપસર્ગોને છેડે આ વર્ણ હોય અને તે મ વર્ણની બરાબર સામે નામધાતુને આકાર આવેલ હોય તો એ વણું અને કાર એ બંનેને બદલે વિકલ્પ ખાટુ બોલાય છે.
૧. ૧૫રાર નિયમ દ્વારા શીતગત એવો પણ પ્રયોગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org