________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
નવમા ગણને પૂ વગેરે કુલ ૨૨ ધાતુઓ આ પ્રમાણે છે – ૬ વ–પવિત્ર કરવું સૂ છે- છેદવું અથવા લણવું-ખેતરના પાકની લણણી કરવી ધૂ ને-કંપવું–ધૂણવું ૪ ના છા-ઢાંકવું ૬ હિંયા-હિંસા કી-હણવું ૬ વર-વરવું–સ્વીકાર કરવા
આટલા ધાતુઓ ઉભયપદી છે
આ નીચેના ધાતુઓ પરસ્ત્રપદી છે. ચા નૌ–હાન થવી રિલ જતિ-રેખાવોઃ જવું અને અસ્પષ્ટ અવાજ કરે. શ્રી કષ-ભેટવું-ચેટવું કી વળ–સ્વીકાર કરવો ચી જતી–જવું કૃ હિંયામ-હણવું
વન–પૂરા-પાલન કરવું અને પૂરવું-ભરવું
મળે–ભરવું, પોષણ કરવું જ મને–ભેજવું, શેકવું ૬ વિદ્યાવિદારવું-ફાડી નાખવું—ચીરી નાખવું
યોહાન–ઉમ્મરની હાનિ થવી–જીર્ણ થવું-જુનું થવું-ઘરડા થવું નું ન દેરવું–લઈ જવું
ર–અવાજ કર જ ઊં-જવું
એ પ્રમાણે ૬ વગેરે બાવીશ ધાતુઓ છે. કે ૪ ૨ ૧૦૫ છે
અતિ –ામઃ | ૪. ૨. ૨૦૬ . શિત પ્રત્યયે લાગ્યા હોય ત્યારે ગમ્ ધાતુના, ઇન્ ધાતુના (ષિત ધાતુ જ લે બીજે કાઈ ન લેવો) અને ચ ધાતુના અંત્ય અક્ષરને છ થાય છે, લાગેલ ય પ્રત્યયને જે પ્રયોગમાં લેપ થયે હોય ત્યાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org