________________
''૫૪૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
કર્મ, પ્રેરક અવસ્થામાં કર્તા હેય” એમ હોવું જોઈએ, પણ તેવું આ પ્રગમાં નથી. અહીં તો પ્રેરક અવસ્થાનું કર્મ, પ્રેરક અવસ્થામાં કર્તા થયેલ છે તેથી આ પ્રયોગમાં આ નિયમ ન લાગે
આ સૂત્રમાં જે બિT તથા ળિ શબ્દ નેધેલ છે તે, “fm1 શબ્દ દ્વારા પ્રેરણાના જ અર્થમાં (જુઓ ૩જાર ) આવતો fr[ પ્રત્યય લેવો પણ બીજો કોઈ બિસ્ (જુઓ ૩૪૧૭) તથા નગ્ન (જુઓ ૩૪૪૨) પ્રત્યય અહીં ન લેવો” એવું સમજાવવા સારુ સૂત્રમાં [કારવાળો mT શબ્દ નેધેલ છે.
___ गोपालकः गणं गणयति, गोपालक गणः प्रेरयति इति गणयते गणो પાર–ગણુ–ગણનાર, ગાયનું ટોળું ગોવાળિયા પાસે ગણવે છે. (અહીં કર્તરિ»ગરૂપ મૂળ ક્રિયાપદ ગતિ છે. આ ક્રિયાપદ, અપ્રેરક પ્રત્યયવાળું છે–પ્રળિT પ્રત્યયવાળું છે એટલે જિનું પ્રત્યયવાળું છે, તેનું કર્મ જનમ્ છે, તે કર્મ, પ્રેરક પ્રયોગ જે નાતે છે તે જ પ્રત્યયવાળો છે તેનું કર્તા થયેલ છે તેથી આ પ્રયોગમાં આ નિયમ દ્વારા આમને પદ થયેલ છે તેથી પણ જો ગોપામુ પ્રયોગ બાબર સાધી શકાય છે).
ચતિ પ્રીપો મૃત્ય–દી નોકરને દેખાડે છે. (અહીં કર્મ, કર્તા નથી પણ કરણ ક્રત છે, મૂળ પ્રયોગ- અત્યા: પ્રોપેન ઘરતિ એમ છે, તેથી ટર્શને એમ આ નિયમ દ્વારા આત્મને પદ ન થયું.)
लुनाति केदारं चैत्रः, लूयते केदारः स्वयमेव, तं प्रयुङ्क्ते लावयति રં ચૈત્ર-ચત્ર ક્યારાને લણે છે અને ક્યારે પોતાની મેળે લણાય છે. ચેત્ર કયારાને લાવે છે. (આ પ્રયોગમાં અપ્રેરક અવસ્થાનું કર્મ, કર્તા તે થઈ ગયું છે પણ ટૂ ધાતુનું સૂયતે ક્રિયાપદ પ્રેરક અવસ્થામાં નથી અને
જ્યાં ટૂ ધાતુ પ્રેરક અવસ્થામાં છે ત્યાં “કેદાર’ કર્મ છે, ર્તા ની. તેથી આ નિયમ દ્વારા હાવ એમ આત્મને પદ ન થાય.)
आरोहन्ति हस्तिनं हस्तिपका:, तान् एनम् आरोहयति महामात्रःહસ્તિ પકે હાથી ઉપર ચડે છે અને મહાવત તેમને તેના (હાથીના) ઉપર ચડાવે છે. (આ કર્તરિ પ્રગમાં હસ્તી કર્મ છે તે પ્રેરક અવરથામાં પણ કર્મ જ રહ્યું છે, કર્તા થયું નથી. તેથી આ નિયમદ્વારા મારતે એમ આત્મને પદ ન થાય.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org