________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-તૃતીય પાદ પ૩૯ કર્તાનું અંગ-ન્મયજીને માહિતે વા વદ-પગને લાંબો કરે છે. અથવા પગને આઘાત કરે છે. ગાયછતિ રજુમ્ –દોરડીને લાંબી કરે છે. અહીં કર્મને પ્રયોગ છે તેથી
તથા જે કર્મ છે તે કર્તાનું પોતાનું અંગ નથી તેથી આત્મને પદ ન થાય.
ઘુસ્તાર રૂ I૮૭ || વિ કે ૩તુ ઉપસર્ગ પછી આવેલા ત૬ ધાતુને “કર્મ” પ્રયોગમાં ન હોય તો કર્તામાં આત્મને પદ થાય છે તથા જે કર્મ, પ્રયાગમાં હોય તો કર્તાનું પોતાનું અંગ જ હોય ત્યારે કર્તામાં આત્મને પદ થાય છે.
agધાતુ પહેલા ગણુનો પરૌપદી છે અને “તપવું' એ તેનો અર્થ છે. વિતરે, ૩ત્તને વિસૂર્ય ખૂબ તપે છે. વિતપણે, ડરપણે વાળિમૂ-કર્તા પોતાના હાથને તપાવે છે.
૩ | ૩ | ૮૭ !
अणिक्कर्म-णिक्कतकाण्णिगोऽस्मृतौ ॥ ३ । ३। ८८॥
કર્તરિપ્રયાગમાં એટલે અપ્રેરક અવસ્થામાં જે કર્મ હોય તે જ, પ્રેરક પ્રાગની અવસ્થામાં કર્તા હોય તો એવા પ્રેરક અર્થના સૂચક
પ્રત્યયવાળા ધાતુને કર્તામાં આત્મપદ થાય. આ ધાતુ “સ્મરણ” અર્થને સૂચક ન હોવો જોઈએ.
તપાઃ તિન ગાનિત-હસ્તિપકો–મહાવતે-હાથીના સવારહાથી ઉપર ચડે છે. (તંરિપ્રાગ–અપ્રેરક અવસ્થા–અહીં હાથી કર્મ” છે) તાન હૃતિપતાનું હૃત બારોહ-તેઓને-હાથીની ઉપર ચડનારા સવારનેહાથી પિતાની ઉપર ચડાવે છે. (પ્રેરક અવસ્થા–અહીં કર્તરપ્રયાગને કર્મ' રૂપ હાથી, કર્તા છે માટે આત્મને પદ થઈ ગયું.) आरोहयति हस्तिपकान् महामात्रः, आरोहयन्ति महामात्रेण हस्तिपकाः
મહાવત હસ્તિપકાને ચડાવે છે. (પ્રેરક અર્થસૂચક), અને હસ્તિપકે, મહાવત વડે ચડે છે (પ્રેરણું સૂચક), અહીં “હસ્તિપર્ક કર્મ છે તે પ્રેરક અવસ્થાનું કમ છે. સૂત્રમાં જણાવ્યા પ્રમાણે “અપ્રેરક અવસ્થાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org