________________
પ૨૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
| ૩ : ૨૬ (છે
કારિ શ્રીજાતિ–ઉપર ખરીદ કરે છે.–અધો વરિ ઉપસર્ગ નથી. પ ૩ઘર શબ્દને વરિ અંશ છે એથી આત્મને પદ થયું નહી.
પાર્કઃ || ૩ | ૩ | ૨૮ .. પર અને વિ ઉપસર્ગ પછી આવેલા પ્રથમ ગણના પરસ્મ પદી જિ ધાતુને કર્તાના અર્થમાં આભને પદ થાય છે.
પર નચત્તે–પરાજય કરે છે–રાવે છે.
વિગતે–જિત છે–વિજય મેળવે છે. તેના કત-બીજ અથવા ઉત્તમ સેના જિતે છે–અહીં વ7 ઉપસર્ગ નથી પણ સેનાનું વિશેષણ એવું વા નામરૂપ છે. કવિ નર્યાત વન–બહુ પક્ષિવાળું વન જય પામે છે–અહી વિ ઉપસર્ગ નથી પણ “વહુવિ' પદને વિ'શબ્દ પક્ષી” અર્થને છે, તેથી આત્મને પદ ન
થાય.
૩ | ૩
૨૮ !
અમ: : | ૩ | ૩ | ૨૬ છે. સન્ ઉપસર્ગ પછી આવેલા અદાદિગણના એટલે બીજા ગણના પરમપદી થy ધાતુને કર્તાના અર્થમાં આત્મપદ થાય.
સંજુ ફાસ્ત્રમ-શસ્ત્રને શરાણે ચડાવીને તેજસ્વી ધારવાળું બનાવે છે. ફળૌતિ-ધારદાર કરે છે–અહીં સY ઉપસર્ગ નથી. આપ ફૌતિ-લેઢાની વસ્તુને તેજવાળી કરે છે અહીં મારા શબ્દને જે સં છે તે સમુ ઉપસર્ગ નથી.
auf / ૩ / રૂ૦ || મા ઉપસર્ગ પછી તુદાદિ ગણના પરસ્મપદી એવા તથા ૬ સહિત ૪ (એટલે ) ધાતુને કર્તાના અર્થમાં આમને પદ થાય છે.
મસ્જિરતે ગ્રુપમાં દૃણા-મદમાં આવેલ સાંઢ શીંગડાં ભરાવીને ભેખડ વગેરેને ઉખેડે છે. ૩હિતિ–કાપે છે–અહીં અા ઉપસર્ગ નથી પણ ૩પ ઉપસર્ગ છે.
|
3 | ૩ ! ૨૯ !
|
૩ ૩ | ૩૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org