SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ—તૃતીય અધ્યાય-તૃતીય પાદ નિવિરાતે-તે રહે છે. વિસ્ત્ર ધાતુ છ્યા તુાદિ ગણને છે અને પરસ્તેદી છે. પસોદો વા ||૨| ૩ | ૨૫ ॥ ઉપસર્ગ" સાથેના દિવાદિગણના—ચેાથા ગણના પરૌંપદી મણ્ ધાતુને અને ઉપસર્ગ સાથેના પ્રથમ ગણુના આત્મનેપદી હૈં ધાતુને કર્તાના અચ'માં આત્મનેપદ વિષે થાય. અદ્-વિપર્યસ્યતે, નિયંતિ-વિપર્યાસ કરે છે. દ્-સમૂહતે, સમૂતિ-સારી રીતે તર્ક કરે છે. સૂત્રમાં અલૂ ને બદલે અન્ય ના નિર્દેશ કરેલ છે તેથી અહી અને ચેાથા ગણના અસ્ ધાતુ સમજવે, બીજા કાઈ ગણુના ધાતુ ન સમજવેા. ધાતુ, મૂળ આત્મનેપદી જ છે તેને આ નિયમથી ઉપગ્ન સાથે હાય તેા વિકલ્પે આત્મનેપદી સમજવે’ એમ જાણવુ | ૩ | ૩ | ૨૫ || ૩-૧રા યુનેયજ્ઞતરાત્રે | ૐ | રૂ| ૨૬ || પ उत् ઉપસૂગ પછી આવેલા અને સ્વરાંત ઉપસગ પછી આવેલા રુષાદિગણુના ઉભયપદી યુઘ્ન ધાતુને કર્તાના અČમાં આત્મનેપદ થાય, જે યુઘ્ન ધાતુને યજ્ઞના પાત્રને જોડવાના' અથ માં લીધે। ન હેાય તે. વધુ તે-ઉદ્યોગ કરે છે. ઉપર્યુક્તે ઉપયોગ કરે છે. युनक्ति- –મયાગ કરે છે-અહીં ત્ નથી પણ સમ્ ઉપસર્ગો છે. ટ્વેન્દ્ર યજ્ઞપાત્રાણિ યુ—િઅએ યજ્ઞપાત્રાને જોડે જોડવાના' અ છે તેથી આત્મનેપદ ન થાય ચિવાલયઃ || ૩ | ૩ | ૨૭ || || ૩૫૩૩૨૪ વર-વરજીળીતે-ખરીદ કરે છે, સંગ્રહ કરે છે. વિ-વિન્દ્રીનીતે-વેચે છે. અવ“અવનીળીતે-ખુશ કરે છે. Jain Education International રિ, ત્રિ અને અત્ર ઉપસગ'માંના કાઈ એક ઉપસમ પછી શ્રી શ્માદ્દિગણુના એટલે નવમા ગણુના ઉભયપદી ૌ ધાતુને કર્તાના અથમાં આત્મનેપદ થાય છે. For Private & Personal Use Only છે—અહીં યજ્ઞપાત્રાને || ૩ | ૩ | ૨૬ " www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy