________________
લઘુવૃત્તિ—તૃતીય અધ્યાય-તૃતીય પાદ
નિવિરાતે-તે રહે છે.
વિસ્ત્ર ધાતુ છ્યા તુાદિ ગણને છે અને પરસ્તેદી છે. પસોદો વા ||૨| ૩ | ૨૫ ॥
ઉપસર્ગ" સાથેના દિવાદિગણના—ચેાથા ગણના પરૌંપદી મણ્ ધાતુને અને ઉપસર્ગ સાથેના પ્રથમ ગણુના આત્મનેપદી હૈં ધાતુને કર્તાના અચ'માં આત્મનેપદ વિષે થાય.
અદ્-વિપર્યસ્યતે, નિયંતિ-વિપર્યાસ કરે છે. દ્-સમૂહતે, સમૂતિ-સારી રીતે તર્ક કરે છે.
સૂત્રમાં અલૂ ને બદલે અન્ય ના નિર્દેશ કરેલ છે તેથી અહી અને ચેાથા ગણના અસ્ ધાતુ સમજવે, બીજા કાઈ ગણુના ધાતુ ન સમજવેા. ધાતુ, મૂળ આત્મનેપદી જ છે તેને આ નિયમથી ઉપગ્ન સાથે હાય તેા વિકલ્પે આત્મનેપદી સમજવે’ એમ જાણવુ
| ૩ | ૩ | ૨૫ ||
૩-૧રા યુનેયજ્ઞતરાત્રે | ૐ | રૂ| ૨૬ ||
પ
उत् ઉપસૂગ પછી આવેલા અને સ્વરાંત ઉપસગ પછી આવેલા રુષાદિગણુના ઉભયપદી યુઘ્ન ધાતુને કર્તાના અČમાં આત્મનેપદ થાય, જે યુઘ્ન ધાતુને યજ્ઞના પાત્રને જોડવાના' અથ માં લીધે। ન હેાય તે. વધુ તે-ઉદ્યોગ કરે છે. ઉપર્યુક્તે ઉપયોગ કરે છે.
युनक्ति- –મયાગ કરે છે-અહીં ત્ નથી પણ સમ્ ઉપસર્ગો છે. ટ્વેન્દ્ર યજ્ઞપાત્રાણિ યુ—િઅએ યજ્ઞપાત્રાને જોડે જોડવાના' અ છે તેથી આત્મનેપદ ન થાય
ચિવાલયઃ || ૩ | ૩ | ૨૭ ||
|| ૩૫૩૩૨૪
વર-વરજીળીતે-ખરીદ કરે છે, સંગ્રહ કરે છે.
વિ-વિન્દ્રીનીતે-વેચે છે.
અવ“અવનીળીતે-ખુશ કરે છે.
Jain Education International
રિ, ત્રિ અને અત્ર ઉપસગ'માંના કાઈ એક ઉપસમ પછી શ્રી શ્માદ્દિગણુના એટલે નવમા ગણુના ઉભયપદી ૌ ધાતુને કર્તાના અથમાં આત્મનેપદ થાય છે.
For Private & Personal Use Only
છે—અહીં યજ્ઞપાત્રાને
|| ૩ | ૩ | ૨૬ "
www.jainelibrary.org