SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન નવપત્તિ ચત્રઃ ચૈત્ર રાંધતા નથી.-અહીં નિા નથી, તેથી આ નિયમ ન લાગ્યું. ॥ ૩૧ ૨ ૩ ૧૨૬ ॥ નગઃ પ્રાર્ડાનિ યા || રૂ| ૨ | ૨૨૭ ॥ નર્ પછી ઉત્તરપદ હોય અને અપ્રાણી અ` વિકલ્પે મેલાય છે. નાશ્રુતિ કૃતિ=5+1=X+=ĀT:, નાઃ-પહાડ. પહાડ ગતિ વગરના જ હાય છે માડય શીતેન-ડીથી જકડાઈ જવાને લીધે આ જઈ શકતા નથી-અહી અન્ય શબ્દ પ્રાણીવાચી છે તેથી આ નિયમ ન લાગ્યું. ।। ૩ । ૨ । ૧૨૭ || નવાચઃ ॥ રૂ| ૨ | ૨૨૮ || નલ વગેરે શબ્દોમાં નક્ને ઞ થતા નથી. નાસ્તિ વમ્ અન્ય=ન+લ=નણઃ જેને જરા પણ ખ–પોલાણુ-નથી-નખ ન અસત્યઃ તિ=નાસત્યઃ-જે અસત્ય નથી અર્થાત સત્ય છે – સાચે માણસ. ।। ૩ । ૨ । ૧૨૮ !! હોય તે નખ્ખા અ અન્ વરે ॥ રૂ| ૨ ! ૪૨૧ | જો આદિમાં સ્વરવાળું ઉત્તરપદ હોય તેા નઝ્ના અન્ થાય છે. न विद्यते अन्तः અન્ય=ન+અન્તઃ=અને+અન્તઃ-અનર્સાનન:-જેને અત –વિનાશ – નથી તે અનન્ત - અન ત નામના ચૌદમા જૈન તીયકર. || ૩૫ ૨૩ ૧૨૯ । જોઃ ત તત્પુરુષે | રૂ| ૨ | ૨૩૦ || જો આદિમાં સ્વરવાળું ઉત્તરપદ હોય તે। સમાસમાં ત્ રૂપ વપરાય છે. Jain Education International કુ શબ્દને ખલે તત્પુરુષ કુલ્લિત: અશ્વ: તિ=J+અધ:= ્નગર્લ:-ખરાબ ધોડો, ગુલિસ્તા: ઉષ્ટ્રા: સ્મિન ટેરો ગુનટ્ર:ટ્રો ફેરાઃ—જે દેશમાં ખરાબ ઊટ છે . અહીં બહુત્રીહિ સમાસ છે તેથી આ નિયમ ન લાગે. - યુ.+ત્ર મળ-મામા:-ખરાબ બ્રાહ્મણ—અહીં સ્વરાદિ ઉત્તરપદ નથી પણ વ્ય'નાદિ છે તેથી આ નિયમ ન લાગે. ૫ ૩ ૫૨ ૧૧૩૦ || રથ-વઢે || રૂ| ૨૫૧૩૨ || બહુવ્રીહિ કે તત્પુરુષ સમાસ હાય તથા રથ અને વર્ નામે ઉત્તરપદમાં હેય તે કુને બદલે વર્તી રૂપ વપરાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy