________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-દ્વિતીય પાદ
૪૪૭
ઋકારાંત નામ અને ઉત્તર પદનું નામ એ બન્ને નામો પરસ્પર વિદ્યાના સંબંધથી અથવા યોનિના સંબંધથી પ્રગટ થયેલાં હોવાં જોઈએ. વિદ્યાને સંબંધ એટલે ચાલી આવતી વિદ્યાથી ગુરુની પરંપરાનો સંબંધ અને પેનિને સંબંધ એટલે પિતા-પુત્ર વગેરે વચ્ચેનો પેઢી દર પેઢીને લેહીનો સંબંધ. વિદ્યાસંબંધ-હેતુ પુત્ર=હેતુ:પુત્ર –હતાને પુત્ર.
નિસંબંધ-લેહીને સંબંધ–વિતુ:+પુત્ર:=પતૃ:પુત્ર:-પિતાનો પુત્ર. વિદ્યાને તથા યોનિનો સંબંધ–પિતુઃાન્તવાણી=પિતુરન્તવાણી-પિતાની પાસે રહીને ભણનારો પુત્ર અથવા પિતાનો શિષ્ય છાત્ર. માચાર્યa:--આચાર્ય પુત્ર-અહીં આચાર્ય શદ ત્રાકારાંત નથી. મામ પતિનું ઘર–અહીં વિદ્યાને કે યોનિનો સંબંધ નથી.
|| ૩ રે ! ૩૭ स्वस-पत्योर्वा ।। ३ । २ । ३८ ॥ સ્વચ્છ અને ઘતિ નામો ઉત્તરપદમાં હોય તો ષષ્ઠી વિભક્તિવાળાં ઋકારાંત નામોની વઠી વિભકિતનો લોપ વિકલ્પ થાય છે જે પૂર્વપદ અને ઉત્તરપદ એ બન્ને નામે વિદ્યાના સંબંધથી અથવા યોનિના સંબંધથી પ્રગટ થયેલાં હોય તો.
હોતુ:+રવર=હોતુ સ્વતા, દોવૃદ્મા –હેતાની બેન,
ઘr:+વતિ =સ્વમુઃવતિ, સ્વકૃતિ બેનનો પતિ-બનેવી. મ સ્વસા-ભર્તા–પતિ–ની બેન-નણંદ. તૃતિઃ-હેમ કરનારને પતિ. આ બંને પ્રયોગોમાં વિદ્યાને કે યોનિને સંબંધ નથી. ૩ ૨ ૩૮ છે
આ તે છે રૂ . ૨ | રૂ૫ છે. સમાસમાં આવેલા કારાંત પૂર્વપદના છેડાના અને મા થાય છે, જે *કારાંત નામ ઉત્તરપદમાં હોય તે, અને બન્ને નામોની વચ્ચે વિદ્યાનો અથવા યોનિને સંબંધ હોય તે.
હોતા પોતા 7=હોતપોતા-દેતા અને પિતા–એક જાતનો યજ્ઞ કરનાર.
માતા ૨ પિતા ==માતાપિતા-માતા અને પિતા. ગુ-શિષ્ય-ગુરુ અને શિષ્ય, અહીં કાતિ શબ્દ નથી. વસ્તૃ–ાચતા-કરનાર અને કરાવનાર-અહિં વિદ્યાનો કે યોનિ સંબંધ નથી.
૩.૨ ૩૯ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org