SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-પ્રથમ અધ્યાય-પ્રથમ પાંદ [ ૨૫ ગણાય. ત્રર્ મૂળ નામ છે અને એ નામ ઉપરથી યાજ્યતિ ક્રિયાપદ બનેલ છે. આ નામધાતુપ ક્રિયાપદ કહેવાય. नं क्ये ||१|१| २२॥ ઉપરનું ૨૧મું સૂત્ર આદિમાં સ્ વ્યંજનવાળા પ્રત્યય જે નામને લાગ્યા હાય તે નામ પદ ન થાય તેમ સામાન્ય વિધાન કરે છે, ત્યારે આ સૂત્ર તે વિધાનના અપવાદરૂપ છે. આદિમાં વ્ ય્જનવાળા પ્રત્યય જે નકારાંત નામને લાગેલા હાય તે નારાંત નામ જ પદ' થાય, પણ બીજું કાઈ નામ પદ ન થાય, તે પણ 'क्य શબ્દ રા યન, યૐ અને વસ્તુ એમ ત્રણ પ્રત્યયેાને અહીં સમજવાના છે. એ પ્રત્યયાને છેડે આવેલા ન, હું અને હ્યૂ એ બધા વ્યંજતે માત્ર નિશાનરૂપ છે અને ઙચ 'માં જે ક્ નિશાનરૂપ જ છે , क्यङ् યન્તાનન્ + યંત = રાગીતિ-નાઞાનમ્ ઇતિ-રાજાને ઇચ્છે છે. --રાગન + યàાગાયત=રાના વ આરતિ—રાજા જેવા દેખાવ કરે છે. નયતિ = ચાંતિ-જે પહેલાં ચામડુ નહોતું તે હવે સમયતે चर्मायते ચામડુ બને છે. क्य રાનન્ નામ ઉપરથી રાનીયત અને રાગાયતે એવાં નામધાતુરૂપ ક્રિયાપદ અનેલ છે. તથા વર્મ નામ ઉપરથી ચર્માત્ત અને ચર્માયતે જેવાં નામધાતુરૂપ ક્રિયાપદ બનેલ છે. આ પ્રયાગેામાં રાઞન્ તે કથન તથા કચઙ પ્રત્યય લાગેલ છે તથા ચર્મન્ હૈં કયo પ્રત્યય લાગેલ છે. આગળ આવનારું ૩૪ર૩ મું અને ૨૪ મુ સૂત્ર કચન પ્રત્યયનું વિધાન કરે છે તથા ઢાકાર૬ મું વગેરે સૂત્રો કચઙ્ગ પ્રત્યયનું વિધાન કરે છે અને ૪૪૩મુ સૂત્ર કયપ્ પ્રત્યયનું વિધાન કરે છે. ૨૨ नस्तं मत्वर्थे ॥ १।१।२३॥ ( . પદ દયાવાળા, ધનવાળા, વિદ્યાવાળા વગેરે શબ્દમાં આવેલું વાળેા જે અને સુચવે છે તે જ અને સૂચવવા સ ંસ્કૃતભાષામાં ‘મતુ ’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy