SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ સિદ્ધહેમચ’શબ્દાનુશાસન જે શબ્દને છેડે ઉપર જણાવેલી નાવિભક્તિ કે ક્રિયાપદવિભક્તિ આવેલી હાય તેને પ૬ સમજવુ. જેમ-ધર્મ:, વ, વમ્, આ વાકચમાં ધર્મ + સ્, યુઘ્નત + ઞામ્, સ્વ + સ્ એમ તે તે શબ્દને નામવિભક્તિએ લાગેલી છે તેથી ધર્મ, વ:, શ્ર્વમ્ એ ત્રણેને પદ્મ સમજવાં. ાતિ ન: શાસ્ત્રમૂ—આ વાકયમાં વૈદ્ય + તિ, મત્ + ત્રામ્, રાસ્ત્ર + સ્ એમ પ્રથમ હૈં। શબ્દને ક્રિયાપદની વિક્તિ ત્તિ લાગેલો છે તથા 7: માં મામ્ વિભક્તિ અને શાસ્ત્રને સ્ વિભક્તિ લાગેલી છે એથી વાતિ ન: શાસ્ત્રમ્ એ ત્રણેને પદરૂપ સમજવાં. ધર્મઃ ૧: સ્વમ્ - ધર્માં તમારું ધન છે. વાતિ નઃ શાસ્રમ્ – દે છે આપણને શાસ્ત્ર, અર્થાત્ ગુરુ આપણને શાસ્ત્ર આપે છે. नाम सिदय्व्यञ्जने ॥ १|१|२१|| જે પ્રત્યયની સાથે માત્ર એક નિશાનરૂપે મૈં લાગેલા હોય તે પ્રત્યય ચિત્ (સ્ + હતુ) પ્રત્યય કહેવાય. વ્ સિવાયના વ્યંજન જે પ્રત્યયની આદિમાં હોય તે અય વ્યંજન પ્રત્યય કહેવાય. જે નામને સિત પ્રત્યય લાગેલા હોય તે નામ ‘પદ' કહેવાય તથા જે નામને ચ્ સિવાયના બીજો કાઈ નંજન આદિમાં હાય ઍવે! પ્રત્યય લાગેલા હાય તે નામ પણ ‘પદ” કહેવાય સિત~~~મવત્ + ફ્રેંચવુ = મરી ય + હૂઁ - મરીય:-પ્રથમાનું એકવચન. મરીય: એટલે આપને. ન્યૂ વ્યંજનાદિ પ્રત્યય—વયર્ + સ્થાપ્ = યોગ્યાર્ તૃતીયા, ચતુથી અને પંચમીનુ દ્વિવચન. યસ્ એટલે દૂધ અથવા પાણી. વયોમ્યાનૢ-એ દૂધ અથવા એ પાણી વડે. ''—મે દૂધ અથવા એ પાણી માટે. ''—મે દૂધથી અથવા એ પાણીથી. વાત——વાર્ + ર્ + તિ-વાનમ્ રૂઇતિ-વાણીને ઇચ્છે છે. આ પ્રયાગમાં વાચ્ ’શબ્દને ‘પ્’ આદિવાળા પ્રત્યય લાગેલ છે તેથી વાયુ એ પદ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy