________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-દ્વિતીય પાદ
૪૩૭
સ્વર્+તિ, અમૂ, આ વગેરે=૧૬ઃ-સ્વ', સ્વને, સ્વગ વડે વગેરે.
*
પ્રાંતŕસ, અમૂ, મા વગેરે પ્રાત-પ્રાત:-પ્રાતઃકાળ, પ્રાત:કાળને, પ્રાતઃકાળ વડે વગેરે.
અસ્તુ નૈમ:-ઊંચાઈ ને વટાવી ગયેલા–આ પ્રયાગમાં ઉજ્જૈમ અવ્યય બહુત્રીહિસાસનાં આવેલું હાવાથી તેને અવ્યયવાચ્ય અર્થ મુખ્ય રહ્યો નથી, પુછ્યું વટાવી ગયેલ' અર્થાં મુખ્ય છે, તેથી તેને લાગેલી વિભક્તિને લેાપ ન થાય.
|| ૩ | ૨ |૭ II
મુન્નાએઁ || ૩ | ૨૧૮ ॥
ઐકાસ્થ્ય --એકપદ્ય-એક પદપણું અર્થાત્ પદો જુદાં જુદાં હાવા છતાં પરસ્પર અંની એવા સંગતિ હેાય છે તેથી તેને અથની અપેક્ષાએ એકપદપણામાં જ લેખવામાં આવે છે, તેમ થવાથી સમાસ, નામધાતુ અને તહિતનાં રૂપામાં એક નામ હોય કે વધારે જુદાં જુદાં નામે હાય તે। પશુ તેમનું ઉપર જણાવેલું એક પદપણું સચવાઈ રહેવાને લીધે સમાસ, નામધાતુ મને તદ્દતનાં એક નામ કે જુદાં જુદાં નામેાને લાગેલી વચલી સ્યાદિ વિભક્તિના લેપ થઈ જાય છે.
સમાસ-ચિત્રા પાત્રઃ યસ્ય સવિત્રમુ: જેની પાસે કાબરચીતરી ગાયે।
છે તે.
નામધાતુ-પુત્રમ્ રાંતે તિ=પુત્રીતિ-પુત્રની ઈચ્છા કરે છે. તદ્ધિત---વનો: અત્યમ્ ઔવવઃ-ઉપશુને પુત્ર,
પ્રથમ પ્રયાગમાં-ચિત્રા અને પાવ: એ પદોને લાગેલી પ્રથમા વિભક્તિ લાપ થઈ ગયે અને પછી ચિત્રળુ એવા નવા બનેલા એકપદરૂપ નામથી નવી વિભક્તિએ લાગવી શરૂ થઈ.
બીજા પ્રયાગમાં પુત્રમ્ રૂપમાં પુત્ર શબ્દને લાગેલી ખીજી વિભક્તિના લાપ થયા અને પછી પુત્ર રાખ્ત નામધાતુરૂપ થવાને લીધે તેને ય પ્રત્યય લાગવા સાથે ક્રિયાપદની વિભક્તિ લાગવી શરૂ થઈ.
ત્રી! પ્રયાગમાંગોઃ રૂપની ષષ્ઠી વિભક્તિ લેપાઈ ગઈ અને પછી ચૌપાવ એવુ નવું નામ ખનવાથી તેને નવી વિભક્તિ લાગવી શરૂ થઇ. વિત્રા:, ગાવ:, યસ્ય, પુત્રમ્, ફ્રાંત, રવો:, અવય—આવાં વાકયેામાં પરસ્પર સંબંધની વિવક્ષા ન રાખવાથી જુદાં જુદાં પરસ્પર નિરપેક્ષ પદે હાવાને લીધે એકપદ્ય નથી તેથી વિભક્તિના લેપ ન થાય, ॥ ૐ । ૨ । ૮ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org