________________
(૪૩૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ચંદ્રાદુ-ચંદ્ર અને રાહુ તવ શ્રત–તપ અને શાસ્ત્ર રોળમીન્ન-દ્રોણ અને ભીષ્મ રાકૃમૂત્ર–મળ અને મૂત્ર
#l-ડ ભ અને કાંસ રમરીનમ-ઊંટ અને ગધેડો સમીરામિ-વાયુ અને અગ્નિ
સૂરજ અને ચંદ્ર grળનારૌઢીચ-પાણિનિના છાત્રો
અને રૌઢિના છાત્રો
નિત્યવિપૂવિનય-હળ,મુંજ અને કલક ત્રાધાક્ષત્રિવિદ્ર-બ્રાહ્મણ ક્ષત્રિય
રય અને શુદ્ર મીમસેનાન-ભીમસે છે અને અરજણ દેવાપિરાન્તનુ-દેવા ૫ અને સંતનુ વન્ત–વસંત અને ઉનાળો શુ%-15 મતો અને અષાડ
મહિને વગેરે અનેક શદ છે આ બધા શબ્દ પ પ બને રૂપ સમજી લેવાં
लध्वक्षरा-ऽसखीदुत्-स्वराघदल्पस्वरा-ऽज़मेकम् ।।३।१।१६०॥
જે નામ-૧ લઘુઅક્ષરવાળું હોય, ૨ સહિ શબ્દ સિવાય જે નામ હસ્વ કારાંત અને હસ્વ સકારાંત હોય, ૩ જે નામ સ્વાદિ હાવા સાથે સકારાંત હોય, કે જે નામ અલ્પસ્વરવાળું હોય અને ૫ જે નામ પૂજ્ય અર્થાવાચી હોય તે નામ, ઠન્દ્રસમાસ પામનારાં નામોમાં પહેલું આવે.
ધારો કે ઉપર જણાવેલાં પાંચ પ્રકારનાં નામાનો દ્વન્દ્ર માસ થવાનો પ્રસંગ હોય ત્યાં ગમે તે કોઈ એક નામ પહેલું ન આવે પણ સૂત્રમાં બતાવેલ ક્રમને અનુસાર જે નામ પછી બતાવેલ હોય તે જ પહેલું આવે-એક નામ લઘુઅક્ષરવાળું હોય અને બીજું કે નામ અવસ્થા અકાર હોય તો સૂત્રમાં લઘુઅક્ષરવાળા નામના નિર્દેશ પછી અ૫સ્વરવાળા અકરાંત નામને નિર્દેશ કરેલ છે તેથી તે નામ પહેલું આવે.
લઘુઅક્ષરવાળું –ારાૐ સી -રાર–સર્ચમૂ-શર એક જાતનું તૃણ છે અને સી પણ એક જાતનું તૃણ છે.
કાાંત-મરિ સોમ= મશીષમૌ-અગ્નિ અને સોમ. સકારાંત-વાયુન્ન તૌર =વાયુતપૂ–પવન અને પાણ. સ્વરાદિ કારોત–3 7 ફાસ્ત્ર = ત્રરાસ્ત્રમ્ અસ્ત્ર અને શસ્ત્ર. અલ્પસ્વર–સ્ત્રજ્ઞક રચ =ઢ ઘોષો–પીંપળો અને વડ. અ-શ્રદ્ધા સેવા 7 શ્રદ્ધા-ઘે–શ્રદ્ધા અને મેધામેધા કરતાં શ્રદ્ધા
વિશેષ અર્ચા–પૂજનીય છે તેથી શ્રદ્ધા શબ્દ પૂર્વમાં આવે ગુરૂ મયૂર=ગુજર-ન, કપૂર-કુટી -કુકડે મોર–અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org