________________
૪૦૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
તે નાના | રૂ. ૧ | ૨૦ || જા પ્રત્યયવાળું રુ સહિત એટલે કે રુત અંશવાળું નામ, બીજા # પ્રત્યયવાળા તેની જેવા જ મનિ- રહિત એટલે છેડે રૂત અંશ વિનાના–એવા નિષેધાર્થ યુક્ત નામ સાથે સમાસ ન પામે. જે બે નામોના સમાસનિષેધની વાત છે તે બે નામો વચ્ચે શું હોવા પૂરતો જ ભેદ હેય તથા ન હોવા પૂરતો કે ન ના અર્થસૂચક કે શબ્દ હેવા પૂરતો જ ભેદ હોય પણ બીજે કોઈ ભેદ ન હોવો જોઈએ.
વિરત વિચ્છમુ-કુલેશાવાળ ફલેશ વગરનું.
રિતમ્ શિવમ્-છોલેલું અને નહીં છોલેલું. તે ર મંd = કૃતાકૃતમ-કરેલું અને નહીં કરેલું. અહીં પૂર્વપદ સેઃનથી એટલે પૂર્વ સત્રથી સમાસ થાય.
અતિમ ર અનર્ત વ=માતાનાતમં=ખાધું અને નહીં ખાધુંઅહીં ઉત્તરપદ અનિ નથી પણ સેટુ એટલે વાળું છે. એટલે પૂર્વ સૂત્રથી સમાસ થાય.
| ૩ ૧૫ ૧૦૬ છે સત-મત-રમ-ઉત્તમ-
૩ ષ્ટ ફૂગાવાન્ ! રૂ. ૧. ૨ ૭ | સત , મહતુ, પરમ, ઉત્તમ, ૩e આ બધાં નામો, પૂજ્યવાચી નામ સાથે પરસ્પર અર્થની સંગતતા હોય તો અને પૂજા અર્થ જણાતો હોય તો તથા સમાસ પામનારનું નામ સરખી વિભક્તિવાળાં હોય તો સમાસ પામે અને તે તપુરુષ કર્મધારય સમાસ કડવાય.
સન ૨ પ્રશ્ન પુષક સપુ:-સત પુરુષ. મહાન ૨ મી પુરુષ-મહાપુરુષ –મોટા પુરુષ. પરમઃ અસૌ પુરુષ –૨મપુરુષ –ઉતમ પુરુષ. ઉત્તમઃ ૨ અસૌપુષq=ત્તમષઃ-, ,
ઉત્કૃષ્ટ: અમો પુષ–૩ષ્ટપુષ-ઉત્કૃષ્ટ પુરુષ. સન ૨ મસૌ ઘટક્વ-વિદ્યમાન ઘડો-અહી પૂજા અર્થ નથી. ૩૧૧૦૭ * વૃારના-
કુન | | R ૨૦૮ ૫. પૂજ્યવાચી નામ, વૃન્દાર, નારા અને કુન્નર નામો સાથે જે પરસ્પર અર્થની સંગતિ જણાતી હોય છે અને પૂજા-આદર–અર્થ જણાતો હોય તો તથા સમાસ પામનારનું નામ સરખી વિભક્તિવાળાં હોય તે સમાસ પામે, તે તપુરુષ કર્મધારય કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org