________________
લઘુવૃત્તિ-દ્વિતીય અધ્યાય-ચતુર્થ પાદ
૩૨૯
તથા સૂત્ર ઉપરના સંસ્કૃત દ્વયાશ્રયમહાકાવ્યના સર્ગ ૪ શ્લોક છ9 માના પૂર્વાર્ધમાં શરૂઆતમાં જ માળી ક્ષત્રિયાળી આવો પાઠ છપાયેલ છે પણ આ લોકની વૃત્તિમાં વમળો માણી ક્ષાપૂર્વજાર રૂળિTઢિગતઃ આ અર્થ માર્યાની શબ્દને બનાવેલ છે. આ અર્થ જોતાં તો મુળ શ્લોકમાં અને વૃત્તિમાં જે માર્યા છપાયેલ છે તેને બદલે મર્યા જ પાઠ હોવા જોઈએ, ૩ શબ્દનો જ વનલ્ટ અર્થ સુપ્રતીત છે અને કૃદંત પ્રકરણમાં “કામિલૈ અર્થઃ” પર ૧૫ ૩૩ માં સૂત્ર દ્વારા વૈશ્ય–વળ – અર્થમાં અર્થ શબ્દને આચાર્ય હેમચંદ્ર સાધી બતાવેલ છે એટલે દયાશ્રયના શ્લેકમાં મર્ચ પાઠ જ તથા વૃત્તિમાં પણ કાર્ય પાઠ જ હોવો જોઈએ અને માર્ચ પાઠને છાપવાની ભૂલરૂપ સમજવો જોઈએ એટલે દયાશ્રમકાવ્ય અર્થે પાઠનું સમર્થન કરે છે.
બાલ મનોરમા ટીકાવાળી સિદ્ધાન્તકૌમુદી, ભાષ્યનો આધાર આપીને મળી, કર્યા એમ બે રૂપનું સમર્થન કરે છે અને કાશિકા તથા સિદ્ધાંતકૌમુદીનું ૪ ૧ ૪૯ માં સૂત્ર ઉપરનું “અર્થક્ષત્રિયાખ્યાં વાર્તિક અર્થ પાઠને સ્વીકારે છે અને ઉક્ત બોટાદવાળા જ્ઞાનમંદિર તરફથી છપાયેલ સિદ્ધહેમ લઘુત્તિમાં મર્ય-ક્ષત્રિયાત્ વા ૨ ૪ ૬૬ એમ કર્ય પાઠનેજ સ્વીકારેલ છે. અને આજથી આશરે ૬૦થી વધારે વર્ષો પહેલાં બનારસ યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાલા માં રહીને જ્યારે હું સિદ્ધહેમ લઘુત્તત્તિને ભણત હતા ત્યારે પણ મર્થ પાઠને જ ભણેલ છું અને અત્યારે પણ મારી જીભ ઉપર “અર્થક્ષત્રિયાત વા” આ જ પાઠ રમી રહેલ છે.
તાત્પર્ય એ છે કે એક ચાંદ્ર વ્યાકરણ તથા બોટાદના જ્ઞાનમંદિર તરફથી પ્રકાશિત સિદ્ધહેમબ્રહવૃત્તિને મૂળ પાઠ, વૃત્તિપાઠ, તથા શ૦ ન્યાને પાઠ આર્ય પાઠને ટેકે આપે છે તથા શ્રી અમૃત જેન સાહિત્ય વર્ધક સભા દાલતનગર બેરીવલી-મુંબઈ–તરફથી પ્રકાશિત થયેલ સિદ્ધહેમશબ્દાનશાસનમ પંચાધ્યાયાત્મક પ્રથમ ખંડમાં મૂલસૂત્રમાં તથા વૃત્તિમાં માર્ચ પાઠ છે ત્યારે મહાભાષ્ય, કાશિકા. વાર્તિક તથા સિદ્ધાંતકૌમુદી અને બટાદવાળા જ્ઞાનમંદિર દ્વારા પ્રકાશિત થયેલ સિદ્ધહેમલgવૃત્તિની આવૃત્તિ અર્થે પાકને રજુ કરે છે તથા સંસ્કૃત દયાશ્રયમહાકાવ્ય પણ સર્ચ પાઠનું સમર્થન કરે છે અને મારી પોતાની જીભ પણ અર્થ પાઠને જ પ્રમાણે માને છે. તરવં તુ वैयाकरणशिरोमणयो आनन्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org