________________
લઘુવૃત્તિ-દ્વિતીય અધ્યાય-દ્વિતીય પાદ [ ૨૪૩ જ્ઞઃ પુરુષઃ-રાજને પુરુષ–અહીં સ્વામી-સેવકનો સંબંધ છે. કવઃ ૩પત્યમ્-ઉપગુનો પુત્ર–અહીં બાપ-દીકરાનો સંબંધ છે. 11ષાામ અનીયાત-અડદને ખાઓ.-આ વાક્યમાં ૩રનીયત
ક્રિયાનું કર્મ અડદ છે. છતાં તેને કર્મરૂપે બેલવાની–જણાવવાનીઈરછા નથી માટે શબ્દ શેષરૂપ કહેવાય.
૨ ૨ ૮૧ છે રિ-પિછાત-સ્તાતાતણાતા ૨ ૨ / ૮૨ |
રિ, રિતુ , તાત્, ૩ત્તાત્, અર્, મત અને આત્, આ બધા પ્રત્યય જેમને લાગેલા હોય તેમની સાથે જોડાયેલ ગૌણ નામને ષષ્ઠી વિભકિત લગાડવી.
ર–પ્રામસ્થ પરિ–ગામની ઊપર. ભરત-ગ્રામપંચ ૩પરિણાત-ગામની ઊપર–આગળ.
તાતુ-ગ્રામર ઘરરતા––ગામની પર–બીજી તરફ મસ્તાન-ગ્રામપંચ વરતાતુ–ગામની આગળ મ-ગ્રામચ પુર:–ગામની આગળ ઉતર-ગ્રામ0 ક્ષિાત --ગામની દક્ષિણે. આz-ગ્રામપંચ ઉત્તરાર્તી–ગામની ઉત્તરે. ૨ ૨ ૨ ૮૨ છે
રામેળ છતઃ ૨ ૨ { ૮રૂ . જે ગણ નામ કૃદંતનું કર્મ હોય તેને ષડી વિભક્તિ લગાડવી. માં સ્ત્રી-પાણીને બનાવનાર. વાં –ગાયનું દેહવાનું.
આ બન્ને પ્રયોગોમાં સ્ત્ર અને હોદ એ બન્ને નામ કદંત છે અને વધુ તથા નો શબ્દ કૃદંતના કર્મ છે, તેથી બન્નેને ષષ્ઠી વિભકિત થઈ છે.
શત્રે મત્તા–શાસ્ત્ર વડે ભેદ કરનારો-અહીં શસ્ત્ર કરણ છે.
તો પ્રશ્ન-થોડું રાંધનારો–અહીં તોયમ્ ક્રિયાવિશેષણ છે.
મુપૂર્વી વોરન -જેણે પહેલાં ચોખા ખાધા છે તે–અહીં વન એ તદ્ધિતનું કર્મ છે, કૃદંતનું નથી. જે ૨ ૨ ૮૩ છે
દ્રિ વાઝા || ૨ | ૨ | ૮૪ છે. જેને છે. તૂરા પ્રત્યય છે એવા ધાતુના ગૌણ કર્મને પછી વિભક્તિ વિકલ્પ લગાડવી.
ચૌદસ્ય રૌ વા દ્વિપન-ચેરને દેવ કરનાર. છે ૨૫ ૨ ૮૪ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org