SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન એટલે થોડો દોષ કરવાથી બંધનમાં ન પડ્યો. अल्पाद् अल्पेन वा मुक्तःરાત કૃર છે વા મુદ-મુશીબતે મુકાયે. તિપાત તપન વા મુp:– કેટલાથી મુકાયો–એટલે કેટલાકોએ ભેગા થઈને બંધનમાં ન પડવા દીધો. રતન વિષે સુત –ડા વિષથી હણાયેલો–અહીંને તો શબ્દ fવાનું વિશેષણ હેવાથી અને વિષ દેખાય એવું હોવાથી સવવાચક નામ છે. || ૨ ૨ ! ૭૯ ! ષષ્ઠી— પ્રજ્ઞા : પછી ૨ ૨ ૮૦ | અજ્ઞાનના અર્થવાળા જ્ઞા ધાતુના કરણવાચી ગૌણ નામને , , આમ્ રૂપ છઠ્ઠી વિભક્તિ લગાડવી. ઉષ: નાનીરે-ઘીને ટેપરેલ સમજીને અથવા બીજી કોઈ ઘી જેવી વસ્તુને ઘી સમજીને તે વડે પ્રવૃત્તિ કરે છે અથવા કામ ચલાવે છે. afષોઃ નાની–ઉપર જણાવેલ ખોટી સમજ રાખીને જાતના ઘીવડે પ્રવૃત્તિ કરે છે. અથવા કામ ચલાવે છે. સર્વષ નાનીરે-ઉપર જણાવેલ મિશ્યા સમાજ રાખીને વિવિધ પ્રકારનાં ઘીવડે પ્રવૃત્તિ કરે છે અથવા કામ રોડવે છે. આ વાક્યમાં જ્ઞા ધાતુને અર્થ પ્રકૃતિ છે અથવા વિપરીત જ્ઞાન છે. સ્વરે પુત્રે નાનાત-અવાજવડે દીકરાને જાણે છે–ઓળખે છે. આ વાકયમાં જ્ઞા ધાતુનો અર્થ “ખરું જાણવું' છે. હૈ ઉષો નાનાસ-તેલને ઘીરૂપે જાણે છે–આ વાક્યમાં તેલ કરણ નથી તેથી તેને પછી ન થાય. સર્વિક્ કરણ છે તેથી તેને ષષ્ઠી થઈ ગઈ છે. ૫ ૨ ૨ ૫ ૮ ૦ છે રોષે ૨ ૨ | ૮૨ . પિતે અને પોતાનું, નેકર અને શેઠ, બાપ અને દીકરો વગેરે પ્રકારના જે વિવિધ સંબંધ છે તેનું નામ શેષ. અથવા કર્મ વગેરે કારકની અવિવક્ષાને પણ “શેષ કહેવાય. અવિવલા એટલે કર્મવગેરે કારક હોય છતાં તેમને તે રીતે નહીં સમજવાની ઈછા તે અવિવલા. આવા શેષ રૂપ ગૌણ નામને ષષ્ઠી વિભકિત લગાડવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy