SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ભાવરૂપ આધાર-ગોરો, આસ્તે, શોલેમ્ આસ્તે-ગાય ને દેવે ત્યાં સુધી એસે છે. દેશરૂપ આધાર-લુરુજી માત્તે, ન આસ્તે-કુરુદેશમાં રહે છે. માસમ્ માસ્યતે–મહિના સુધી રહેવાય છે. આ પ્રયેાગમાં માસ પાતે ક રૂપ ઢાવાથી માસમ્ એવા વિભક્તિવાળા પ્રયાગ થયે1 અને માન્ન અક રૂપ પણ હાવાથી નાસ્યતે એવા ભાવે પ્રયાગ પણ થયે. રાત્રૌ ઉદ્દેશઃ અષીતઃ- રાત્રિમાં ઉદ્દેશ ભણાયે!.-આ પ્રયાગમાં કાળરૂપ આધાર તે છે પણ ધાતુ સર્માંક હોવાથી રાત્રિમ ઉદ્દેશઃ ઋષીત: એવુ ખીજી રૂપ ન થાય. ૨૧૬] ઉદ્દેશ એટલે શાસ્ત્રનેા અમુક ભાગ. !! ૨ | ૨ | ૨૩ ।। ૨૫ ૨૫ ૨૫ માં કર્તા વિશેની ચર્ચા થઈ ગઇ અને । ૨ ।ારા ૩૫ થી ૫ ૨૫ ૨૫ ૨૩૫ સુધી કર્મોની ચર્ચા શ્રઈ ગઇ, કરણલક્ષણ साधकतमं करणम् || ૨ | ૨ | ૨૪ ।। ક્રિયા કરવામાં જે વધારેમાં વધારે સહાયક હૈાય તેને ‘કરણ” સમજવું. પાનેન મોગાન આપ્નોત્તિ-દાન વડે ભાગાતે પામે છે. ભાગેાને પામવાની ક્રિયામાં દાન મેટામાં મેટું ઉપકારક છે. માટે તે ‘કરણ' કહેવાય છે. કરણમાં ત્રીજી વિભક્તિ આવે છે. || ૨ | ૩ | ૨૪ સપ્રદાનલક્ષણ— મિત્રેય: મંત્રવાનમ્ || ૨ | ૨ | ૨ | કર્તા ક દ્વારા અથવા ક્રિયાદ્વારા જેને વિશેષરૂપે ઈચ્છે તેનું નામ ‘સ પ્રદાન’. ટેવાય જિ ત્તે-દેવને બલિ આપે છે—આ પ્રયાગમાં કર્યાં અલિપ * વડે દેવને વિશેષ ઈચ્છે છે. કામ રાÀાયમ માટે–રાજાને કાર્ય કરે છે—આ પ્રયાગમાં કહેનાર ર્યાં કાર્યાંરૂપ ક વડે રાજાને વશેષરૂપે હેિ છે. વચ્ચે શેતે-પતિ માટે સૂએ છે-આ પ્રયેગમાં સૂવાતી ક્રિયા દ્વારા પતિને વિશેષ ઈચ્છે છે. આ ત્રણે ઉદાહરણેમાં દેવ, રાજા અને પતિ સંપ્રદાનરૂપ હાવાથી ચાથી વિભક્તિમાં આવેલ છે. ॥ ૨ | ૨ | ૨૧ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy