________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ભાવરૂપ આધાર-ગોરો, આસ્તે, શોલેમ્ આસ્તે-ગાય ને દેવે ત્યાં સુધી એસે છે.
દેશરૂપ આધાર-લુરુજી માત્તે, ન આસ્તે-કુરુદેશમાં રહે છે. માસમ્ માસ્યતે–મહિના સુધી રહેવાય છે. આ પ્રયેાગમાં માસ પાતે ક રૂપ ઢાવાથી માસમ્ એવા વિભક્તિવાળા પ્રયાગ થયે1 અને માન્ન અક રૂપ પણ હાવાથી નાસ્યતે એવા ભાવે પ્રયાગ પણ થયે. રાત્રૌ ઉદ્દેશઃ અષીતઃ- રાત્રિમાં ઉદ્દેશ ભણાયે!.-આ પ્રયાગમાં કાળરૂપ આધાર તે છે પણ ધાતુ સર્માંક હોવાથી રાત્રિમ ઉદ્દેશઃ ઋષીત: એવુ
ખીજી
રૂપ ન થાય.
૨૧૬]
ઉદ્દેશ એટલે શાસ્ત્રનેા અમુક ભાગ.
!! ૨ | ૨ | ૨૩ ।।
૨૫ ૨૫ ૨૫ માં કર્તા વિશેની ચર્ચા થઈ ગઇ અને । ૨ ।ારા ૩૫ થી ૫ ૨૫ ૨૫ ૨૩૫ સુધી કર્મોની ચર્ચા શ્રઈ ગઇ, કરણલક્ષણ
साधकतमं करणम् || ૨ | ૨ | ૨૪ ।।
ક્રિયા કરવામાં જે વધારેમાં વધારે સહાયક હૈાય તેને ‘કરણ” સમજવું. પાનેન મોગાન આપ્નોત્તિ-દાન વડે ભાગાતે પામે છે. ભાગેાને પામવાની ક્રિયામાં દાન મેટામાં મેટું ઉપકારક છે. માટે તે ‘કરણ' કહેવાય છે. કરણમાં ત્રીજી વિભક્તિ આવે છે.
|| ૨ | ૩ | ૨૪
સપ્રદાનલક્ષણ—
મિત્રેય: મંત્રવાનમ્ || ૨ | ૨ | ૨ |
કર્તા ક દ્વારા અથવા ક્રિયાદ્વારા જેને વિશેષરૂપે ઈચ્છે તેનું નામ
‘સ પ્રદાન’.
ટેવાય જિ ત્તે-દેવને બલિ આપે છે—આ પ્રયાગમાં કર્યાં અલિપ * વડે દેવને વિશેષ ઈચ્છે છે.
કામ
રાÀાયમ માટે–રાજાને કાર્ય કરે છે—આ પ્રયાગમાં કહેનાર ર્યાં કાર્યાંરૂપ ક વડે રાજાને વશેષરૂપે હેિ છે. વચ્ચે શેતે-પતિ માટે સૂએ છે-આ પ્રયેગમાં સૂવાતી ક્રિયા દ્વારા પતિને વિશેષ ઈચ્છે છે.
આ ત્રણે ઉદાહરણેમાં દેવ, રાજા અને પતિ સંપ્રદાનરૂપ હાવાથી ચાથી વિભક્તિમાં આવેલ છે. ॥ ૨ | ૨ | ૨૧ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org