________________
૨૧૪]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન તસ્ય રીવ્યતિ–સોને વેચે છે, ખરીદે છે કે ઘૂતમાં જિતે છે–અહીં કમને લાગતી બીજી વિભક્તિ ન થઈ. i ૨ ૨ : ૧૮ છે
करणं च ॥२ । २ । १९ ॥ ફિલ્ ધાતુના કરણને એકીસાથે કમ સમજવું અને કરણ પણ સમજવું; એટલે જ્યારે તે કરણરૂપ હોય ત્યારે કર્મરૂપ હોય અને જ્યારે કમરૂપ હોય ત્યારે કરણપ પણ હોય.
સાક્ષાન સીરિ–પાસ વડે રમે છે.–અહીં કર્મ ‘ીજી વિભક્તિ છે. ૩. રીવ્યતે–પાસા વડે રમે છે.-આ પ્રયોગમાં કરણને ત્રીજી વિભક્તિ છે.
કરણમાં સદા તૃતીયા વિભક્તિ આવે છે.
ચિત્રઃ સૈઃ ફીતિ-ચૈત્ર પાસા વડે રમે છે ત્રઃ ચૈત્રે ૩ ક્ષેઃ વય-મિત્ર ચૈત્રને પાસા વડે રમાડે છે.–આ પ્રયોગમાં ઉજવ ધાતુની કરણરૂપ લક્ષ ને કારણે સમજવાથી લાક્ષે: પ્રયોગ કર્યો અને કમરૂપ સમજવાથી ધાતુ સકર્મક ગણાયો તેથી ૨ ! રા ૪ સૂત્રને નિયમ ન લાગ્યો. એમ થવાથી મૈત્રઃ ચૈત્રમ્ અલઃ રેવાતે પ્રગ ન થાય | ૨ ૧૦ || ગધેઃ રા–રથss: ગાવા || ૨ | ૨ | ૨૦ |
ઉપસર્ગ સાથે સંબંધ ધરાવતા શીઠું , Wા તેમ જ માન્ ધાતુના આધારને કર્મ સમજવું.
પ્રામે ધિરોતે ને બદલે ગ્રામદ્ ૩ વિતે જ થાય. ગ્રામે ૩થતિષ્ઠાત ને બદલે ગ્રામદ્ મધતિકૃતિ જ થાય. ઘાને ચાહતે ને બદલે ગામનું ૩૬ચારતે જ થાય.
આ બધા પ્રયોગોમાં આધારરૂપ ગ્રામ કર્મ થવાથી બીજી વિભક્તિમાં આવે, પણ સપ્તમીમાં ન આવે એવું સૂચિત કરવા સારુ જ આ સૂત્રનું વિધાન છે.
આ પ્રયોગોમાં વપરાયેલાં અધતે, ગતછતિ અને અધ્યાતે એ ત્રણે ક્રિયાપદને “રહે છે એ અર્થ સમજવો. ૫ ૨ ૨ ૨૦ |
૩પવધ્યાસ | ૨ ૨ / ૨૨ . ૩૧ સાથે, અનુ સાથે, ગધ સાથે તથા ૩૩ (૩) સાથે સંબંધ ધરાવનાર વર્ ધાતુને આધારને કર્મ સમજવું એટલે આધારસૂચક નામને પણ દ્વિતીયા વિભક્તિ જ લાગે સપ્તમી ન લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org