________________
द्वितीय अध्याय (દ્વિતીય પાદ)
હવે પછીના આ બીજા પાદમાં નામને લગતી વિભક્તિઓ કયે કયે સ્થળે વાપરવી તે બતાવનારું “કારક પ્રકરણ આવે છે. કારક છ છે. ૧ કર્તા, ૨ કર્મ, ૩ કરણ, ૪ સંપ્રદાન, ૫ અપાદાન અને ૬ અધિકરણ. આ કારોમાં કઈ કઈ વિભક્તિઓનો ઉપયોગ કરે તેના સામાન્ય નિયમો તેમ જ વિશેષ નિયમો આ પાદમાં આપેલા છે.
શરૂઆતના પ્રથમ સૂત્રમાં કારકની વ્યાખ્યા છે અને પછી કર્તા વગેરે કારકોની વ્યાખ્યા આપી છે.
શિચાતક #ારy | ૨ | ૨ | | કારકલક્ષણ
આ સૂત્રનો અર્થ કરતી વખતે વિહેતું જાર વારમ્ એવો પાઠ સમજવાનો છે. “ક્રિયા’ શબ્દને અર્થ પ્રસિદ્ધ છે. ક્રિયા એટલે પ્રવૃત્તિમાત્ર. પ્રવૃત્તિમાત્રમાં-ક્રિયામાં ભાગ લેવા સાથે સક્રિય રીતે જે કઈ કર્તા, કર્મ વગેરે હેય તેનું નામ “કારક છે. કારક' શબ્દનો અર્થ “ક્રિયા કરનાર એટલે ક્રિયામાં જે કંઈ સાધન હોય તે ક્રિયામાં ભાગ લેનાર હોવો જ જોઈએ એટલે કોઈ ને કોઈ રીતે ક્રિયા કરનાર હોવો જોઈએ; એવો આશય ચિહેવું ઠાર ક્રારમ્ પાઠને છે, માટે જે હેતુ વગેરે ક્રિયામાં ભાગ લેનારા ન હોય પણ માત્ર નિમિત્તરૂપે હોમ-ક્રિયા રહિત હોય–તેને કારક ન સમજવા. ૨ | ૨ | ૧ |
સ્વતન્ના / ૨ / ૨ / ૨ / કર્તાનું લક્ષણ
ક્રિયાની સિદ્ધિમાં પોતે પ્રધાન હોય તેનું નામ કર્તા છે. ક્રિયાની સિદ્ધિ એટલે શરૂ કરેલી ગમે તે પ્રવૃત્તિના આદિ ભાગથી અંત ભાગ સુધી ક્રિયાની નિપત્તિ. આવી નિષ્પત્તિમાં જે સાધકરૂપ હોય અને ક્રિયા કરનાર તરીકે પોતે પ્રધાન હેય તેને “ક્ત કારક કહેવું.
મા તા–મૈત્રે (ઘડા) કર્યો. અહીં ઘડો કરવાની ક્રિયામાં મૈત્ર નામને માણસ હેતુરૂપ તો છે પણ ઘટ કરવાની ક્રિયામાં એ પોતે સ્વતંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org