________________
૧૦૪]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
[ રેવ + ર = કેવ + આ = સેવ + = દેવેન–દેવ વડે. મહાવીર + ટ = મહાવીર + શ = મહાવીર + 7 = મહાવીરન–મહાવીર વડે.
(જુએ, ૨ રૂાદરૂ) નાસ+ ૩ = ત્રાસ + અન્ન = મેરુનવાસ–મોહનદાસનું. રવિવર + = રવિશંકર + બસુ = રવિરાર- રવિશંકરનું] નાકા
હ ss શાખાધા નામને છેડે આવેલા પછી તરત જ ચતુથી વિભક્તિનો કે પ્રત્યય આવેલ હોય તે તેને બદલે ય બેલવો તથા પંચમી વિભક્તિને સિ પ્રત્યય આવેલ હોય તે તેને બદલે કાનૂ બેલવો. વેવ + = દેવ + 9 = વેવ + ય = દેવાય-દેવને માટે (જુઓ ૧૪૫૧) સેવ + સિ = વૈવ + = હેવ + ગ્રાન્ત-દેવથી. (જુઓ ૧૨૧) પ્ર – મન્ નું અત્ કર્યું હતું તે પણ સેવ + અન્ત = વાત રૂપ સાધી
શકાત છતાં અમ્ નું માત્ શા માટે કરવામાં આવ્યું ? ઉ૦- પ્રશ્ન બરાબર છે, પણ ટેવ + અન્ત આવા પ્રયોગમાં રા૧૧૧ રૂ નિયમ
દ્વારા પ્રત્ ની પૂર્વની લેપ પામી જાત અને સેવ + અત્ નું વાત્ નહીં પણ તેવા રૂપ સધાત. માટે તેમ જે થાય તે દષ્ટિએ અત્ ને
સ્થાને માત્ નું વિધાન કરેલ છે તેથી રવ + આ = વાત રૂપ સિદ્ધ થઈ શકે. તથા અતિગર + મત = અતિ રસાત્ત રૂપ પણ સિદ્ધ થઈ શકે, એ હેતુથી પણ અત્ ને સ્થાને માત કરવાની જરૂર છે જ. જે કત નું વિધાન કર્યું હોત તો અતિગરસ પ્રયોગ સધાત, પણ અતિગરાત
પ્રયોગ તે ન જ સધાત. ૧૪ સર્વારિ–સર્વનામ અંગેનાં વિધાને સૂ૦ ૭ થી ૧૬ તથા ૧૮
સ -સ્માત કાળા છેડે સકારવાળાં સર્વ વગેરે જે અનેક સર્વનામો છે તે નામોને લાગેલા અને તે નામની જ સાથે સાક્ષાત્ સંબંધ ધરાવનારા ચતુર્થીના એકવચન છે ––પ્રત્યયને બદલે મૈ પ્રત્યય તથા તેવા જ પ્રકારના પંચમીના એકવચન સિ––પ્રત્યયને બદલે માત્ત પ્રત્યય વાપરો. ૧ [] આ નિશાનમાં આવેલાં ઉદાહરણ સંપાદકે પોતે ઉમેરેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org