________________
લધુવૃત્તિ-પ્રથમ અધ્યાય-તૃતીય પાદ
[ ૮૧
આ સૂત્રમાં એમ સૂચન કરેલું છે કે વ્યાકરણનાં બીજા બધાં કાર્યો કર્યાં પછી આ નિયમ વડે દ્વિર્ભાવ કરવાને છે.
+ ગ – પરોક્ષાનો પ્રત્યય લાગવાથી ધાતુના નું અંશને પહેલે દિર્ભાવ થયો એટલે ૩ પછી ની વૃદ્ધિ થતાં ન થયા પછી બી ને માત્ થયો. પછી છેલ્લે આ નિયમ દ્વારા દ્વિર્ભાવ થતાં આ રીતે કર્થનાવ રૂપ સિદ્ધ થયું. તેને વ્ર ઉપસર્ગ લગાડવાથી ઝળુનાવ રૂપ સાધિત થયું.
હવે જો આ નિયમમાં ‘મનું કહેવામાં ન આવે અર્થાત વ્યાકરણનાં તમામ કાર્યો કર્યા પછી આ નિયમથી દિર્ભાવ કરવો’ એમ કહેવામાં ન આવે તે ઉપર જણાવેલું પ્રાર્થનાવ રૂપ સાબિત નહીં થાય, પણ કોળુ ત્રાવ રૂપ સાધિત થશે, જે રૂપ શુદ્ધ નથી. જેમકે, કાળું ધાતુને બે રીતે દિર્ભવની પ્રાપ્તિ છે. એક દિર્ભાવ પરીક્ષાને લીધે અને બીજો દ્વિર્ભાવ આ નિયમથી પ્રાપ્ત છે. જે આ નિયમથી સૌથી પ્રથમ દિર્ભાવ કરવામાં આવે તો
આમ છું ના દિર્ભાવ પહેલે થાય અને પછી પરીક્ષાને નિમિત્તે થનાર બીજા દુર્ભાવ થાય. એથી છુઝુ એમ થતાં પ્રાર્થનાવ એવું અશુદ્ધ રૂપ સાધિત થશે. તેથી આ રૂપમાં પરોક્ષાને નિમિત્તે થનાર કિર્ભાવ પહેલો કરો અને આ નિયમને લીધે થનારો ર્ભાિવ પછી કરે. સૂત્રમાં મૂકેલા મનુ પદને એ પરમાર્થ છે. રાષ્ટ્ર
अदीर्घाद् विरामैकव्यञ्जने ॥१।३।३२॥ અદીર્ધ સ્વર પછી તરત જ આવેલા ટુ અને ટુ સિવાયના તથા સ્વર સિવાય કોઈ પણ વર્ણ વિકલ્પ બેવડો બોલાય છે. જે વર્ણને બેવડે બોલવાને છે તે પછી કોઈ પણ અક્ષર ન આવતો હોવો જોઈએ–તે વર્ણ પછી તદ્દન વિરામ હોવો જોઈએ અથવા તે વર્ણ પછી માત્ર એક જ વ્યંજનરૂપ અક્ષર આવતો હોવો જોઈએ. પણ કોઈ સંયુક્ત વ્યંજન ન આવો જોઈએ.
વિરામ – સ્વ = સ્વ અથવા સ્વ- ચામડી એક વ્યંજન – ૮ + દયa = દ્રષ્પ ત્ર = ઢઢુત્ર અથવા સૂત્ર - દહીં અહીં. શોરૂ +7રાત ! = શોરૂ +તારાત! + શોરૂ રત્રાત! અથવા પોત્રાત! –
હે ગાયની રક્ષા કરનારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org