________________
પઢિત શ્રી વીરવિજયકૃત નવાણું પ્રકારી પૂજા પંડિત શ્રી વીરવિજયજી કૃત
॥ શ્રી દ્વાદશત્રત પૂજાની વિધિ ।
વિશાળ જિનભુવનમાં અથવા પીઠિકાની રચના કરીને ત્યાં મહાવીર પ્રભુની પ્રતિમા સ્થાપન કરી, વામ (ડાબી) દિશાએ કલ્પવૃક્ષ સ્થાપન કરવા. પછી તે પ્રતિમા આગળ પ્રત્યેક પૂજાદીઠ જે જે વસ્તુ પ્રભુને ચઢે છે, તે ચઢાવવી. ખાકી દર્પણુ, અષ્ટમંગલ અને ધ્વજાઓ, સર્વ મૂકવાં. જઘન્યથી તેર પુરુષ, તેર ઈન્દ્રાણી, શેષ વિધિ અષ્ટપ્રકારી પૂજાની રીતે જાણી લેવી, અને એકસાને ચાવીસ અતિચાર ટાળવા નિમિત્તે એકસે ને ચાવીસ દીપક કરવા.
આ પૂજામાં શ્રાવકના શુદ્ધ સમ્યકત્વાદિ ખારે વ્રતના વિધિ, તથા સમકિતના પાંચ, બારવ્રત તથા કર્માદાનના પંચાત્તેર, સલેષશુાના પાંચ, જ્ઞાનના આઠ, દશનના આઠ, ચારિત્રના આઠ, તપના આર અને વીર્યના ત્રણ એમ સ મલીને એકસે ચાવીસ અતિચાર ટાળવાના કહ્યા છે.
Jain Education International
૧૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org