________________
ભાવાર્થ :
હે ત્રણે જગતના ઈશ્વર ! પૂર્ણિમાના ચંદ્રની કળાના સમૂહ જેવા ઉજ્જવળ તમારા ગુણ ત્રણે જગતને વ્યાપીને રહેલા છે તે યોગ્ય જ છે. કેમ કે જેઓ અદ્વિતીય નાથને આશ્રયીને રહ્યા હોય તેમને ઇચ્છા પ્રમાણે કરતાં કોણ રોકી શકે?
અર્થાત્ તમારા ગુણો ત્રણે જગતમાં પ્રસરેલા છે. જગતના સર્વ જીવો ભગવાનના ગુણોનું કીર્તન કરે છે. ૧૪
ભક્તામર શ્લોક ૧૫
કલ્પાન્તકાલમતા
ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાઙનાભિનીતં માનપિ મનો ન વિકારમાર્ગમ્ । ચલિતાચલેન, કિં મન્દારદ્રિશિખર ચિલત કદાચિત્ ॥૧૫॥ ઇંદ્રાણીઓ ચલિત કરવા આદરે જો પ્રકારો, તોયે થાતા કદી નહીં અહા આપનેરે વિકારો; હાલે જોકે સકલ મહીંધરો કલ્પના વાયરાથી, ડોલે તોય કદી નવ અહા મેરુ એ વાયરાથી. ।। ૧૫ ।।
ભાવાર્થ :
હે પ્રભુ! દેવાંગનાઓએ શૃંગાર વગેરેની ચેષ્ટા વડે તમારા મનને સહેજ પણ વિકાર પમાડ્યો નહિ. તેમાં કોઈ આશ્ચર્ય નથી. કારણકે જેણે બીજા પર્વતોને કંપાવ્યા છે તે પ્રલયકાળનો પવન શું મેરુપર્વતના શિખરને કંપાવી શકે ખરો? નહીં જ. ।।૧૫।।
ભક્તામર શ્લોક ૧૬
નિમવર્તિ૨૫વર્જિત
તૈલપૂરઃ
કૃત્નું જગાયમિદં પ્રક્ટીકરોષિ ગમ્યો ન જાતુ મરુતાં ચલિતાચલાનાં, દીપોડપરસ્ત્વમસિ નાથ ! જગત્પ્રકાશઃ ।।૧૬।।
ક્યારે હોતા નથી કદી અહા ધૂમ કે વાટ જેમાં, એકી સાથે ત્રિભુવન દીપે એ ખુબી છે જ તેમાં; ના ઓલાયે કદી પવનથી હો કદીએ નમેરો, એવો કોઈ
For Private & Personal Use Only
Jain Education International
કેરો. ॥ ૧૬ |
www.jainelibrary.org