________________
આઠમી ક્રિયા -
જમીન પર ચત્તા સૂવો. હાથને માથાની પાછળ લઈ જઈ શ્વાસ લો. ડાબી તરફ શરીરને ગોળ ગોળ ફેરવો. શ્વાસ છોડીને ચત્તા સીધા થઈ જાવ. શ્વાસ લઈને જમણી તરફ શરીરને ગોળાકાર વેલણ માફક ફેરવો. શ્વાસ ભરી, શ્વાસ છોડી ચત્તા સૂઈ જાવ. શરીરને શિથિલ કરી દો. આ ક્રિયા પાંચ વાર કરો. આખાએ શરીરનું આથી માલિશ થઈ જાય છે. પેટ, છાતી અને કમરની વિકૃતિઓ દૂર થાય છે.
;
''
*
. .
કે
લાભ :- આનાથી સંપૂર્ણ શરીરની માલિશ થઈ જાય છે. પેટ, છાતી અને કમરની વિકૃતિઓ દૂર થાય છે.
કો
પ૪ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org