________________
પ્રાણી (દ્રવ્ય)
મૂળ આત્મા
કર્મ શરીર-તેજસ શરીર
ચૈતન્યનાં સ્પંદનો
કપાય
અધ્યવસાય
ચિત
જ્ઞાન
વેશ્યા
ભાવધારા
ગ્રંથિ-તંત્ર
નાડીતંત્ર
ક્રિયાતંત્ર (યોગ-તંત્ર)
(ચિંતન વાણી વ્યવહાર)
લેશ્યાના ક્રિયાકલાપો
, આ વેશ્યા એ એક બહુ મોટું કારખાનું છે. કષાયના તરંગો અને કષાયની શુદ્ધિ થવાથી આવનાર ચૈતન્યના તરંગો - આ બધા જ તરંગોને ભાવના સંચામાં ઢાળવા, ભાવના રૂપમાં તેમનું નિર્માણ કરવું, અને તેમને વિચાર સુધી, વાણી સુધી, ક્રિયા સુધી પહોંચાડવા - તે એનું કામ છે. સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરની વચ્ચેના સંપર્ક-સૂત્રનું કાર્ય વેશ્યા કરે છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા જે કંઈ બહારથી આવે છે તે કાચો માલ હોય છે. લેશ્યા તે લે છે અને તેને કષાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org