________________
આ પુસ્તકમાં સંપાદકીય સહયોગ આપવા માટે શ્રી રમણિકભાઈ શાહ (એલ. ડી. ઈન્સ્ટિ., અમદાવાદ)ને હૃદયપૂર્વક ત્રણ સ્વીકાર કરીએ છીએ. તેમની ચીવટ અને એકસાઈને લાભ આ પુસ્તકને મળે છે.
શ્રીમતી કાન્તાબહેન સુરાણા તરફથી તેમના સ્વ. માતુશ્રીના. પુણ્યસ્મરણાર્થે, જીવનવિજ્ઞાન ગ્રંથમાળા'નાં ઉપરોક્ત ત્રણેય પુસ્તકને આર્થિક સહયોગ સાંપડ્યો છે, તે બાબતની સાભાર-સાનંદ નેંધ લઉં છું.
ગુરુપૂર્ણિમા, ૧૯૮૭
–રોહિત શાહ
અનુક્રમ :
૧. શ્વાસ શું છે? ૨. શ્વાસનું આલંબન શા માટે? ૩. દીર્ઘ શ્વાસની રીત ૪. શ્વાસ-પ્રેક્ષાના પ્રકાર ૫. શ્વાસ-પેક્ષાના પરિણામે
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org