SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ : 3: દીધ શ્વાસની રીત આપણે એવું ન વિચારીએ કે મનને મારીએ. મનને મારવુ. તે અસભવતા નથી પણ ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ વિભિન્ન પ્રકારનાં આલ બનામાં ભટકનાર મનના ભ્રમણને અટકાવી દઈએ, એક જ આલખનમાં લાંખા સમય સુધી તે સ્થિર રહી શકે તેવા પ્રયત્ન કરીએ, એક જ આલ બન દ્વારા મનને એક ક્રિશાગામી બનાવી દઈએ—વિભિન્ન દિશામાં પ્રવાહિત થનારી મનની ધારાને એક જ દિશામાં પ્રવાહિત કરીએ. એટલા માટે આપણે શ્વાસને પસંદ કર્યાં છે. તે સહજ આલઅન છે—તેને મહારથી લાવવું નથી પડતુ. જ્યારે ઇચ્છીએ ત્યારે તેને આલમન બનાવી શકીએ છીએ. તે ન તા ભૂતકાળની સ્મૃતિ છે, ન ભવિષ્યની કલ્પના છે. પરંતુ તે વર્તમાનની વાસ્તવિકતા છે. જ્યારે ચિત્ત પ્રવાસ પર કેન્દ્રિત થાય છે ત્યારે આપણને વર્તમાનમાં જીવવાના અવસર પ્રાપ્ત થાય છે. તે શુદ્ધ અને પવિત્ર આલ'ખન છે. તેના પ્રત્યે આપણા કાઈ રાગદ્વેષ હાઈ શકે જ નહી. શ્વાસ એ પ્રકારના હાય છે—સહજ અને પ્રયત્નજન્ય, પ્રયત્ન દ્વારા શ્વાસની ગતિમાં પરિવર્તન લાવી શકાય છે—ટૂંકા શ્વાસને લાંબા અનાવી શકાય છે. સાધનામાં વિકાસ કરવા માટે પ્રાણશક્તિની પ્રચુરતાની જરૂર રહે છે. પ્રાણશક્તિ માટે વાસના ઇંધણની જરૂર છે. વાસનું ઇંધણ જેટલું સશક્ત હશે, પ્રાણ-શક્તિ તેટલી જ સશક્ત બનશે અને 17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004804
Book TitlePrekshadhyana Shwas Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy