________________
અને એક આંતરિક રસ્તે છે. બહારને રસ્તે આગળને છે. આગળના રસ્તાથી પ્રાણશકિત જાય છે તે તે આપણું શરીરતંત્રને સક્રિય બનાવે છે. આપણી જે સામાન્ય શક્તિ છે તે તેનાથી ઉત્પન્ન થાય છે. તે વધુ શકિત (અતિરિક્તતા) નથી લાવતી. તે આપણાં દસ પ્રાણુકેન્દ્રોને સક્રિય બનાવે છે, તેમ જ જીવનયાત્રાને બરાબર ચલાવે છે. જ્યારે આપણે પ્રાણ-શક્તિથી પ્રવાહિત થનાર આ માર્ગને બદલીએ છીએ, ત્યારે ત્યાં કેઈ જુદા જ પ્રકારની શક્તિ પેદા થાય છે.'
૧. પ્રાણના વિષયમાં વિસ્તૃત ચર્ચા માટે જુઓ (હિન્દીમાં) આ જ ગ્રંથમાળાનું ૧૯મું પુષ્પ : પ્રાણુવિજ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org