________________
==[૧૧] ચાર અતિશય મૂળથી, એગણીશ દેવને કીધ, કમ ખયાથી અગીયાર, ચેત્રીશ ઈમ અતિશયા,
સમવાયાંગે પ્રસિદ્ધ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ, પદ્ધવિજય કહે એ સમયે પ્રભુ પાળજે,
જેમ થાઉં અક્ષય અભંગ....૭
- ૧૨ - ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, એર ન ચાહું રેકંત રીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત અષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે ... ... ૧ પ્રીત સગાઈ રે જગમાં સહ કરે રે, પ્રીત સગાઈ ન કેય, પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી રે, પાધિક ધન બેય
ઝાષભ-૨ કેઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મલશું કતને ધાય, એ મેળે નવી કંઇએ સંભવે રે, મેળે ઠામ ન હાય અષભ-૩ કે પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ, એ પતિરંજન મેં નવિ ચિત્ત ધયું રે, રંજન ધાતુ મિલાપ
ઋષભ-૪ કેઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પુરે મન આશ, દેષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષ વિલાસ બાષભ-પ ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત નેહ, કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદરેહ ..શષભ-૬
Jain Education InternationErivate & Personal Usewwily.jainelibrary.org