SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ ભિક્ષુ-સૂત્ર (૨૮૦) વેવ, મન મહામુurt, ___ धम्मे ठिओ ठावयई परं पि । निक्खम्म वज्जेज कुसीललिंगं, न यावि हासंकुहए जे स भिक्खू ॥१२।। ૨૮૦. જે મહામુનિ આર્યપદનો-આર્યમાર્ગનો જાણકાર હોય વા ઉપદેશક હોય અને તેમ કરીને પોતે સંયમધર્મમાં સ્થિર રહેતો હોય અને બીજાને પણ સંયમ ધર્મમાં સ્થિર રાખતો હોય, ઘર બહાર નીકળ્યા પછી એટલે સંસારના પ્રપંચનો ત્યાગ કર્યા પછી દુરાચારીનો વેશ ધારણ ન કરતો હોય તથા કોઈની હાંસી-ઠઠ્ઠામશ્કરી ન કરતો હોય તેને ભિક્ષુ' કહેવો. (૨૨) તે વેઢવાણં મધુરું પાડ્યું, सया चए निच्चहियट्ठियप्पा। छिंदित्तु जाईमरणस्स बंधणं, उवेइ भिक्खू अपुणागमं गई ॥१३।। (૮૦ ૫૦ ૨૦, ૦ ૧,૬,૭,૨૦,૨૨,૨૪-૨૨) ૨૮૧. જે ભિક્ષુ નિત્ય નિત્ય પોતાના આત્માનું હિત કરવામાં સ્થિર રહેતો હોય તથા આ દેહવાસને અશુચિ અને અનિત્ય સમજીને તે તરફ મમતા ન રાખી દેહનો સદુપયોગ કરતો હોય અને તેમ કરતાં પ્રસંગ આવતાં તેને તજી દેવા માટે પણ તત્પર હોય એવો તે ભિક્ષુ બંધનરૂપ જનમ-મરણના ફેરાને કાપી નાંખીને; જે સ્થિતિએ પહોંચ્યા પછી ફરી વાર આવાગમન નથી થતું એ સ્થિતિએ પહોંચી જાય છે – નિર્વાણ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy