SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ મહાવીર વાણી + ૨૨ | भिक्खु-सुत्तं (ર૬) રોમનાથપુખ્તવયો, __अप्पसमे मन्नेज छप्पि काए। पंच य फासे महव्वयाई, पंचासवसंवरे जे स भिक्खू ॥१॥ | ૨૨ છે. ભિક્ષુ-સૂત્ર ૨૬૯ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનાં વચનોમાં જેને અસાધારણ રૂચિ છે અને એને લીધે જ જે છએ પ્રકારના જીવોને પણ પોતાના આત્મા સમાન માને છે અર્થાત્ કોઈ પણ જીવને દુઃખ થાય તેવી જેની પ્રવૃત્તિ નથી તથા જે પૂરેપૂરાં પાંચ મહાવ્રતોને સાવધાનતાપૂર્વક સ્પર્શે છે – આચરે છે અને જે પાંચે આમ્રવોથી દૂર રહે છે તેને ભિક્ષુ' કહેવો. (ર૭૦) ચત્તર વ પ વસાણ, धुवजोगी य हविज्ज बुद्धवयणे। अहणे निज्जायरूव-रयए, गिहिजोगं परिवज्जए जे स भिक्खू ॥२॥ ૨૭૦. કોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોનો જેણે સદાને માટે ત્યાગ કરી દીધો છે, જ્ઞાની પુરુષનાં વચનોમાં જેનું મન ધ્રુવ છે, વચન અને શરીર પણ એવું જ ધ્રુવ છે. અર્થાત્ જેનાં મન, વચન અને શરીર જ્ઞાની પુરુષનાં વચન પ્રમાણે જ, ધ્રુવ થઈને વર્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy