SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત-સૂત્ર દૂર ખસી ગયા છે, સંતોષી બની ગયા છે અને પાપ કરતા નથી. 1 ૧. પંડિત - જુઓ બાલસૂત્ર - ટિપ્પણ ૧ ગા૰ ૧૭૯ પંડિત પ્રસ્તુત પંડિતસૂત્ર સાથે ધમ્મપદનો છઠ્ઠો પંડિત વર્ગ આખો સરખાવવા જેવો છે. ૨. કાચબો - સરખાવો ગીતા અ ૨ શ્લો, ૫૮ : यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ જેમ કાચબો પોતાનાં બધાં અંગોને ચારે બાજુથી સંકોડી લે છે તેમ ઇન્દ્રિયોને વિષયોમાંથી જે સંકોડી લે છે તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત – સ્થિર છે. - ૧૩૩ www. ૩. મહિને મહિને - સરખાવો ધમ્મપદ આઠમો સહસ્રવર્ગ શ્લો ૭,૮,૯ : मासे मासे सहस्सेन यो यजेथ सतं समं । एकं च भावितत्तानं मुहुत्तमपि पूजये । सा येव पूजना 'सेय्यो यं चे वस्ससतं हुतं ॥७॥ यो च वस्ससतं जंतु अग्गिं परिचरे वने । एकं च भावितत्तानं मुहुत्तमपि पूजये । सायेव पूजना सेय्यो यं चे वस्ससतं हुतं ॥ ८ ॥ यं किंचि यिट्ठे व हुतं व लोके संवत्सरं यजेथ पुञ्ञपेक्खो । सव्वं पितं न चतुभागमेति अभिवादना उज्जुगतेसु सेय्यो ||९|| Jain Education International મહિને મહિને હજારોનું ધન ખરચીને જે મનુષ્ય સો વરસ સુધી યજ્ઞો કર્યા કરે અને એક જ ઘડી કોઈ ભાવિતાત્માની પૂજા કરે તો પેલો સો વરસ સુધી કરેલા યજ્ઞો કરતાં એ પૂજા જ ઉત્તમ છે. ૭. જ એ જ રીતે જે પ્રાણી સો વરસ સુધી વનમાં અગ્નિની પૂજા – ઉપાસના કરે અને એક જ ઘડી કોઈ ભાવિતાત્માની - સંતપુરુષની - પૂજા કરે તો પેલી સો વરસ સુધી કરેલી અગ્નિની પૂજા કરતાં - હોમ - કરતાં એ સંતની પૂજા જ ઉત્તમ છે. ૮. For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy