SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રમાદ-સૂત્ર સ્વછંદને રોક્યા પછી જ વિજયી થાય છે - સ્વતંત્ર બને છે તેમ સાધક મનુષ્ય પોતાના સ્વછંદને રોક્યા પછી જ સ્વતંત્ર બની શકે છે. અપ્રમત્ત સાધકે ઘણા લાંબા સમય સુધી સંયમને આચરવો – સાચવવો – ઘટે. આમ વર્તનારો મુનિ શીધ્ર સ્વતંત્રતાને પામે છે - આ રીતે વર્તતા મુનિને પછી વાસનાકે તૃષ્ણાને પરવશ રહેવું પડતું નથી. (૨૧) વિનસ વિવેગમેવું, ___ तम्हा समुट्ठाय पहाय कामे । समिच्च लोयं समया महेसी, आयाणुरक्खी चरमप्पमत्ते ॥९॥ ૧૦૯. વિવેક જ્ઞાન કાંઈ ઝટ ઝટ થઈ જતું નથી, તેથી તેને મેળવવા માટે કામોનો-વાસનાઓનો-તૃષ્ણાઓનો ત્યાગ કરીને ભારે સાધના કરવાની જરૂર હોય છે. પાપમય સ્વાર્થી પ્રવૃત્તિઓમાંથી આત્માને બચાવનારા મહામુનિએ સમભાવે સમસ્ત સંસારને સમજી અપ્રમત્ત ભાવે વિચારવું જોઈએ. (૨૦) મુદું જુદું મોજુ યન્ત, अणेगरूवा समणं चरन्तं । फासा फुसन्ती असमंजसं च, न तेसी भिक्खू मणसा पउस्से ॥१०॥ ૧૧૦. મોહના સ્વભાવ ઉપર જય પ્રાપ્ત કરવાને સારુ સાધના કરતા ભારે પુરુષાર્થી શ્રમણને ઘણી વાર અનેક પ્રકારનાં અનુકૂળ કે પ્રતિકૂળ વિષયોરૂપ સ્પશઅર્થાત્ વિદ્ગો સાધનામાં અવ્યવસ્થા થાય એવી ભારે નડતર ઊભી કરે છે. તેમ છતાં ય મોહ ઉપર વિજય મેળવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy