SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ તપ અને પરિષદ્ધ એ શું છે? જાય છે; અને ખીજી બાજુ ક્લેશ, કંકાશ અને વિખવાદના કાંટા વધારે ને વધારે ફેલાતા જાય છે. આનું કારણ એ નથી ≠ આપણે ત્યાં તપ અને ઉદ્યાપને વધ્યાં એટલે જ ક્લેશ કંકાસ વચ્ચેા; પણુ એનું કારણ એ છે કે આપણે તપના ઉપયાગ કરવાની ચાવી જ ફેંકી દીધી અથવા હાય ન કરી. તેથી તપની હુજારા પૂજા સતત ભણાવવા છતાં, તપનાં દ્યાપના ભપકાબંધ ચાલુ હાવા છતાં, તેના વરઘેાડાના મામ હોવા છતાં, આપણે જ્યાં અને ત્યાં જ ઉભા છીએ; નથી એકે પગલું ખીજા કોઇ સમાજ કે પડેાશીથી આગળ વધ્યા, ઉલટુ ઘણી માબતમાં તે આપણે ચાવી વિનાના તપમાં શક્તિ નકામી ખર્ચી ખીજા કરતાં પાછા પડયા છીએ અને પાછા પડતા જઇએ છીએ. જે વસ્તુ ચેાથા મેાક્ષ પુરુષાર્થની સાધક હાય તે વ્યવહારમાં અનુપયેાગી હોય તેમ ખનતું જ નથી. . જે નિયમેા આધ્યાત્મિક જીવનના પેાષક હાય છે, તે જ નિયમા વ્યાવહારિક જીવનને પણ પોષે છે. તપ અને પરિષહા જો ક્લેશની શાંતિ માટે હાય તા તેની એ પણ શરત હાવી જોઈએ કે તેના દ્વારા સમાજ અને રાષ્ટ્રનું હિત સધાય અને તેનું પાણુ થાય. કાઈ પણ આધિભૌતિક કે દુન્યવી એવી મહાન વસ્તુ કે શેાધ નથી કે જેની સિદ્ધિમાં તપ અને પરિષહેાની જરુરિયાત ન હાય. સિકંદર, સીઝર, નેપાલિયનના વિજય લ્યા, અથવા વૈજ્ઞાનિકાની શેાધ લ્યા, અથવા િિટશ સામ્રાજ્યને પાયા નાખનાર અંગ્રેજોને હ્યા, તે તમને દેખાશે કે એની પાછળે એમની ઢબે તપ હતું અને પરિષહેા પશુ હતા. આપણે બધા તપ આચરીએ ૐ પરિષહે। સહીએ તેા તેના કાંઈક તેા ઉદ્દેશ હાવા જ એઇએ. કાંતા તેનાથી આધ્યાત્મિક શાંતિ સધાય અને કાંતા આધિભાતિક વિભૂતિ સધાય. આ બેમાંથી એકે ન સધાય તા આપણને મળેલ તપ અને પરિષહાના વિકસિત વારસે વધ્યા છતાં કેટલી વધારે કીંમતના છે એના વિચાર તમે જ કરા! પરિણામ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે તપ અને પરિષષ્ઠા મારફત આપણા સમાજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy