________________ અહિંસા અને અમારિ 33 ર વ્યવહાર રાખે છે? એ વ્યવહારમાં જે એ માણસ મારવાડી વ્યાજ પતિ હોય અને આખાં કેળાં હડપતો હોય તો એની સખાવતે Iભારિ ધર્મ નહિ કહેવાય. તેથી આજ અમારિ ધર્મ આપણને વનવ્યવહારમાં આપણું સંબંધમાં આવનાર સાથે આર્થિક વહેંચણી કિરવામાં સમાનતા અને આત્મીયતાનો પાઠ શીખવે છે. એ વિનાને મારિ ધર્મ કલ્યાણ સાધી નહિ શકે. જૈન ધર્મ તો એ જ માનતાની દીક્ષા આપે છે. આ રીતે પહેલા અને બીજા મુદ્દા પરત્વે અમારિ ધર્મને વિચાર કર્યા પછી ત્રીજા મુદ્દા પર જુદો વિચાર કરવાનું ભાગ્યે જ છે. સ્વદેશીને ઉત્તેજન આપવાથી દેશને ઉદ્યોગ સ્થિર થયો અને વ્યાપારી તેમજ બીજા માલિક દ્વારા આર્થિક વહેંચણીમાં માનતાનું તત્ત્વ દાખલ થયું એટલે પ્રજાનો મેટો ભાગ શક્ત થયો, મિ એમ થાય એટલે બુદ્ધિજીવી વર્ગની માનસિક નબળાઈ અને તિષ નહિ રહેવાના. આજે એ વર્ગ સરકાર દરબારની પરીચાકરીની હુંફ માટે તલસે છે, એ વિના એને બીજે ત્રાણોપાય ખાતો નથી. પણ દેશની સામાન્ય આબાદી વધતાં અને ધધોધાપો ચર થતાં જ સ્વતંત્રતાની ભાવના જાગવાથી એ વર્ગને પોતાની બુદ્ધિ કામી પોષવામાં ખર્ચાય એ ભારે વસમું લાગશે, અને એ આપ શિ જ દેશદ્રોહી કામમાં સાથ આપો છોડી દઈ દેશકાર્યમાં જ Fથ આપશે. એટલે એક બાજુ અમારિ ધર્મ અત્યારના ગરીબોને ત બનાવશે અને બીજીબાજુ એ બુદ્ધિજીવી મધ્યમવર્ગને દેશઘાતક જિતંત્રમાંથી ભાગ લેતાં રોકી સ્વતંત્ર બનાવશે. છેલ્લો અને એ મુદ્દો ખાસ વિચારણીય છે. એના પરત્વે સારિ ધર્મનો વિચાર લાગુ પાડતાં જ જ્વાળામુખી ફાટવાને કે હતીકંપ થવાનો ભય છે. જે રાજાએ પિતાને વારસામાં મળેલ મને પોતાની અંગત આવકનું સાધન માનતા હશે, અને જેમના નમાં મોજશોખ સિવાય બીજું તત્વ જ નહિ હોય; પ્રજામાત્રનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org