SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિદ્વાત્રિંશિકા | અનુક્રમણિકા શ્લોક નં. ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ વિષય જૈનદર્શનમાન્ય મુક્તિનું સ્વરૂપ. સંપૂર્ણ કર્મક્ષય એ મુક્તિ. મુક્તિના વિષયમાં નયોની અભિવ્યક્તિ. ઋજુસૂત્રાદિ નયો વડે જ્ઞાન-સુખાદિની પરંપરા મુક્તિ. સંગ્રહનય વડે આવરણના ઉચ્છેદથી વ્યંગ્ય એવું સુખ મુક્તિ. વ્યવહારનયથી પ્રયત્નસાધ્ય કર્મોનો ક્ષય મુક્તિ. દ્વેષયોનિથી મોક્ષમાં પ્રવૃત્તિ હોવાથી મોક્ષનો પરમ પુરુષાર્થરૂપે સ્વીકાર. ચારગતિરૂપ સંસારમાં વિડંબણા દેખાવાથી દુ:ખ પ્રત્યે દ્વેષ, દુ:ખ પ્રત્યે દ્વેષ થવાથી દુ:ખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ અને દુ:ખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ થવાથી દુઃખના ઉપાયના નાશમાં વિવેકી જીવોની પ્રવૃત્તિ. પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પણ પાપથી બંધાયેલા કર્મનાશ માટે જીવની પ્રવૃત્તિ. અન્ય નયની દૃષ્ટિથી કથન. કૃત્સ્નકર્મક્ષયરૂપ મોક્ષ સ્વીકારવાથી મોક્ષના અર્થીઓની કર્મનાશમાં પ્રવૃત્તિ થવાના કારણે મોક્ષના સ્વતઃ અપુરુષાર્થપણાની પ્રાપ્તિરૂપ નૈયાયિકે આપેલ આપત્તિ. Jain Education International For Private & Personal Use Only ૧૭ પાના નં. ૮૭-૮૯ 6-2-0-2 ૯૭-૧૦૧ ૧૦૨-૧૦૭ ૧૦૮-૧૧૨ www.jainelibrary.org
SR No.004691
Book TitleMukti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy