________________
૪૦
દીક્ષાત્કાત્રિશિકા/શ્લોક-૧૨-૧૩-૧૪ આરોપ માં ‘પ' થી એ કહેવું છે કે દીક્ષા પર્યાયના દિવસો તો ગણાતા નથી, પરંતુ વર્ષો પણ ગણાતાં નથી. અવતરણિકા -
શ્લોક-૧૨માં કહ્યું કે દીક્ષામાં ત્રણ ગુપ્તિના સામ્રાજ્યરૂપ ગુણના અવિઘાતની ક્ષણો ગણાય છે. હવે જે દીક્ષામાં ગુપ્તિનો લેશ પણ અંશ તથી, તેવી દીક્ષા અનર્થકારી છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
नैहिकार्थानुरागेण यस्यां पापविषव्ययः ।
वसन्तनृपचेष्टेव सा दीक्षानर्थकारिणी ।।१३।। અન્વયાર્થ -
દિવાર્થનુરાગ=એહિક અર્થના અનુરાગથી=ઈન્દ્રિયોના વિષયોના અનુરાગથી, યસ્થા—જેમાં=જે દીક્ષામાં, પાપવિશ્વવ્યય-પાપવિષનો વ્યય નથી= ઈન્દ્રિયોના વિષયોને અનુકૂળ જે કુસંસ્કારો છે તેનો વ્યય નથી, સા રીક્ષા= તે દીક્ષા વસન્તનૃપષ્ટ=વસંતરાજાની ચેણ જેવી ચૈત્ર માસના પરિહાસ માટે કરાયેલી રાજાની ચેષ્ટા જેવી, અનર્થરિઅનર્થકારી છે. ૧૩. શ્લોકાર્ચ -
ઐહિક અર્થના અનુરાગથી ઈન્દ્રિયોના વિષયોના અને માનસભાનાદિના અનુરાગથી, જેમાં જે દીક્ષામાં, પાપવિષનો વ્યય નથી= ઈન્દ્રિયોના વિષયોને અનુકૂળ જે કુસંસ્કાર છે, તેનો વ્યય નથી, તે દીક્ષા વસંતરાજાની ચેષ્ટા જેવી-ચૈત્ર માસના પરિહાસ માટે કરાયેલી રાજાની ચેષ્ટા જેવી અનર્થકારી છે. ll૧all ઉત્થાન :
શ્લોક-૧રમાં કહ્યું કે દીક્ષામાં ત્રણ ગુપ્તિના સામ્રાજ્યની ક્ષણો ગણાય છે, અને શ્લોક-૧૩માં કહ્યું કે જેમાં ગુપ્તિનું સામ્રાજ્ય લેશ પણ નથી, તે દીક્ષા અનર્થકારી છે. તેથી હવે ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળી દીક્ષા કેવી હોય છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org