________________
ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीँ श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः ।
g નમઃ |
न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचित
स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत રાવવૃદિglêશo-૨૪
પૂર્વ દ્વાચિંશિકા સાથે સંબંધ :
अनन्तरमवेद्यसंवेद्यपदजयात् कुतर्कनिवृत्तिर्भवति सैव च विधेयेत्युक्तं, अथ तत्फलीभूताः सदृष्टीविवेचयन्नाह - અર્થ :
અવેદ્યસંવેદ્યપદના જયથી કુતર્કની નિવૃત્તિ થાય છે, અને તે જ કુતર્કની નિવૃત્તિ જ, કરવી જોઈએ, એ પ્રમાણે અનંતર કહેવાયું આગળની કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાવિંશિકામાં, કહેવાયું. હવે તેના ફળભૂત કુતર્કની નિવૃત્તિના ફળભૂત, સદ્દષ્ટિનું વિવેચન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
પૂર્વદ્ધાત્રિશિકામાં કહ્યું કે કુતર્ક મહાઅનર્થફળવાળો છે, તેથી કુતર્કની નિવૃત્તિ કરવી જોઈએ. વળી, તે કુતર્કની નિવૃત્તિનો ઉપાય શું છે ? તેનું વિસ્તારથી વર્ણન પૂર્વદ્ધાત્રિશિકામાં કર્યું. તેથી એ પ્રમાણે યત્ન કરવામાં આવે તો અવેદ્યસંવેદ્યપદના જયથી કુતર્કની નિવૃત્તિ થાય છે, અને કુતંકની નિવૃત્તિ થવાથી તેના ફળભૂત સદ્દષ્ટિઓ પ્રગટ થાય છે. તેથી હવે તે સદ્દષ્ટિઓ કેવી છે ? તેના સ્વરૂપનું વિવેચન ગ્રંથકારશ્રી કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org