________________
સદ્દષ્ટિદ્વાચિંશિકા/પ્રસ્તાવના ભવભીરુ જિજ્ઞાસુ જીવો પણ પ્રથમ ગુણસ્થાનકરૂપ મિથ્યાત્વ અવસ્થાની આધ્યાત્મિક ભૂમિકાઓનું માર્મિક જ્ઞાન કરે, સાધનાની ગેરસમજ દૂર કરે, અને સમ્યબોધ પામી અનુક્રમે સ્વદોષોને દૂર કરી, ગુણોને પ્રાપ્ત કરી, અવેદ્યસંવેદ્યપદ ઉપર વિજય મેળવી, વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કરી વહેલામાં વહેલા પરમપદના માર્ગે આગળ વધી પરમ અને ચરમ વિશ્રાંતિસ્થાનને પામો, એ જ અંતરની શુભકામના.
- “pજામ સર્વગીવાનામ'
વિ. સં. ૨૦૬૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા.ના શિષ્યા તપસ્વીરત્ના, સ્વાધ્યાયપ્રિયા પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ.સા.ના શિષ્યા ભવવિરહથ્થુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી
છG)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org