________________
go
તારાદિત્રયદ્વાચિંશિકા/બ્લોક-૨૩ वेद्यसंवेद्यपदजे बोधे सूक्ष्मत्वं यत्तद् अत्र-दीप्रायां दृष्टौ न भवति, तदधोभूमिकारूपत्वादस्याः । तदुक्तं - "भवाम्भोधिसमुत्तारात् कर्मवज्रविभेदतः ।
વ્યાપ્ત વનિ સૂક્ષ્મવં નયમત્ર તુ” || ( સ. સ્નો-૬૬) સારરૂા ટીકાર્ચ -
વર્મેવ....... નાયમત્ર તુ” | (ચો... ઋો-દ૬) અતિદુર્ભેદપણું હોવાથી= મુશ્કેલીથી ભેદાય તેવું હોવાથી, કર્મ જ વજ છે. તેના વિભેદથી તેના વિશેષરૂપે ભેદથી, અનંત ધર્મક વસ્તુ ભેદભેદ, નિત્યત્વ-અનિત્યત્વ આદિ અનંત ધર્મોથી શબલ અર્થાત્ ચિત્ર એવી જે વસ્તુ તેના વિષયવાળા બોધમાં વસ્તુના તથાત્વના પરિચ્છેદન કરનારા એવા વેદ્યસંવેદ્યપદથી ઉત્પન્ન થયેલા બોધમાં જે સૂક્ષ્મપણું છે, તે અહીં-દીપ્રાદષ્ટિમાં નથી; કેમ કે આનું દીપ્રાદષ્ટિનું, તેની અધોભૂમિકારૂપપણું છે વેદસંવેદ્યપદની નીચલી ભૂમિકારૂપપણું છે.
તે કહેવાયું છે શ્લોકમાં કહ્યું તે “યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક-૬૬માં કહેવાયું છે.
“ભવસમુદ્રમાંથી બહાર કાઢનાર હોવાથી, કર્મરૂપી વજનો વિભેદ કરનાર હોવાથી અને સંપૂર્ણ રીતે શેયની સાથે વ્યાપ્તિ હોવાથી બોધમાં સૂક્ષ્મપણું છે. વળી આ=સૂક્ષ્મબોધ, અહીં-દીપ્રાદષ્ટિમાં નથી." i૨૩ાા ભાવાર્થદિપ્રાદષ્ટિવાળા રોગીઓમાં સૂક્ષ્મબોધનો અભાવ :
તત્ત્વને જોવામાં પ્રતિબંધક એવા અનંતાનુબંધી કષાયોને પેદા કરાવે તેવું કર્મ વજ જેવું છે, કેમ કે અતિદુર્ભેદ્ય છે. આથી જ અનંતકાળથી જીવ તેને ભેદી શક્યો નથી. તેવા કર્મના વિભેદથી જીવને અનંત ધર્માત્મક શબલ વસ્તુનો શબલરૂપે બોધ થાય છે. તે બોધ વેદ્યસંવેદ્યપદથી ઉત્પન્ન થાય છે, અને તે બોધમાં સૂક્ષ્મપણું છે, અને આવું સૂક્ષ્મપણું દીપ્રાદષ્ટિમાં નથી; કેમ કે દીપ્રાષ્ટિ વેદ્યસંવેદ્યપદની નીચલી ભૂમિકા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org