________________
૪
અન્વયાર્થ:
જાન્તાનુષઃ વિશ્વસ્ય પૂનઃ=કામિતીથી યુક્ત ગીતમાં નિપુણ યુવાનને યથા=જે પ્રમાણે વિવ્યોવશ્રુતા=દિવ્ય ગીતના શ્રવણમાં શુશ્રૂષા=સાંભળવાની ઇચ્છા મવતિ=હોય છે, તથા=તે પ્રમાણે અાં=આ દૃષ્ટિમાં તત્ત્વોચરા= તત્ત્વવિષયક શુશ્રુષા હોય છે. 119311
તારાદિત્રયદ્વાત્રિંશિકા/મ્લોક-૧૩
શ્લોકાર્થ :
કામિનીયુક્ત ગીતમાં નિપુણ યુવાનને જે પ્રમાણે દિવ્યગીતના શ્રવણમાં સાંભળવાની ઈચ્છા થાય છે, તે પ્રમાણે આ દૃષ્ટિમાં તત્ત્વવિષયક શુશ્રૂષા હોય છે. II૧૩||
ટીકા ઃ
कान्तेति - कान्ताजुषः = कामिनीसहितस्य, विदग्धस्य = गेयनीतिनिपुणस्य, दिव्यस्यातिशयितस्य गेयस्य किन्नरादिसम्बन्धिनः श्रुतौ श्रवणे यथा यूनो = यौवनगामिनो कामिनो भवति शुश्रूषा, तथाऽस्यां = बलायां तत्त्वगोचरा શુશ્રૂષ ।।૨૫
ટીકાર્થ ઃ
कान्ताजुषः શુશ્રૂષા । કિન્નરાદિ સંબંધી દિવ્ય=અતિશયિત, એવા ગીતની શ્રુતિમાં=સાંભળવામાં, જે પ્રકારે કાન્તાયુક્ત=કામિની સહિત, વિદગ્ધ= ગેયનીતિમાં નિપુણ, એવા યુવાનને=યૌવનગામી કામીતે, શુશ્રૂષા થાય છે, તે પ્રમાણે તત્ત્વવિષયક આમાં=બલાદૅષ્ટિમાં, શુશ્રુષા થાય છે. ।।૧૩।।
ભાવાર્થ:
બલાદૃષ્ટિમાં વર્તતા શુશ્રુષા ગુણનું સ્વરૂપ :
કોઈ યુવાન પુરુષ હોય, યુવાન અવસ્થાના શોખવાળો હોય, ગીતાદિમાં નિપુણ હોય અને સ્ત્રી સહિત હોય, એવા યુવાનને કિન્નર સંબંધી ગીત સાંભળવામાં અત્યંત ઇચ્છા હોય છે. તેના જેવી તત્ત્વવિષયક શુશ્રુષા બલાદૃષ્ટિમાં વર્તે છે. તેથી જો બલાદષ્ટિવાળા યોગીને તત્ત્વ સાંભળવાની સામગ્રી મળે તો અત્યંત અવધાનપૂર્વક તત્ત્વના પરમાર્થને જાણવા માટે અવશ્ય યત્ન કરે. I॥૧૩॥
.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org