________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા|પ્રસ્તાવના
પ્રાંતે ભગવાનના ગુણના ૨ાગપૂર્વક શક્તિનો અતિશય કરીને પરમાનંદથી= અત્યંત ઉત્સાહથી, હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્ય જીવો ભગવાને બતાવેલા સમ્યગ્ અનુષ્ઠાનનું સેવન કરી ભગવાનના પારમાર્થિક અનુગ્રહને ઝીલી વીતરાગભાવની સન્મુખ-સન્મુખતર ગમન કરી વીતરાગભાવની પ્રકર્ષની ભૂમિકાને પામીને વીતરાગતુલ્ય બની સર્વ કર્મથી વિનિર્મુક્ત થઈ નિજશુદ્ધસ્વરૂપના ભોક્તા બની શાશ્વતસુખને પામીએ. એ જ શુભ અભ્યર્થના.
૧૦
વિ. સં. ૨૦૬૪,
આસો સુદ-૧૦, તા. ૯-૧૦-૨૦૦૮, ગુરુવાર, એફ-૨, જેઠાભાઈ પાર્ક,
નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭.
‘લ્યાણમસ્તુ સર્વનીવાનામ
Jain Education International
卐
વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય સમતામૂર્તિ પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના સાધ્વીજી ચંદનબાલાશ્રી
事
For Private & Personal Use Only
www.jainelibrary.org