SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ ઈશાનુગ્રહવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૨૯-૩૦ આ રીતે દૃષ્ટ-ઈષ્ટઅવિરોધી એવા શાસ્ત્રથી કરાયેલી સમ્યમ્ આચરણા કલ્યાણનું કારણ બને છે. સારાંશ : દિષ્ટ, ઇષ્ટ અવિરોધી શાસ્ત્રવચન | તેનાથી સ્યાદ્વાદન્યાયથી સંગત સમ્યમ્ આચરણા તેનાથી ઈશ્વરના અનુગ્રહની પ્રાપ્તિ. ૨૯ અવતરણિકા : શ્લોક-૨માં કહ્યું કે જે યોગીઓ દષ્ટ, ઇષ્ટ અર્થના અવિરોધી એવા શાસ્ત્રથી સમ્યમ્ આચરણા કરે છે, તેમને ઈશનો અનુગ્રહ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે, વીતરાગ સર્વજ્ઞ ભગવાન તો કોઈ જીવ ઉપર અનુગ્રહ કે કોપ કરતા નથી, તેથી દષ્ટ-ઈષ્ટ અવિરોધી એવા શાસ્ત્રથી સમ્યમ્ આચરણા કરનારા યોગીઓ ઉપર ઈશ્વરનો અનુગ્રહ થાય છે તેમ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - ___ यद्दातव्यं जिनैः सर्वैर्दत्तमेव तदेकदा । दर्शनज्ञानचारित्रमयो मोक्षपथः सताम् ।।३०।। અન્વયાર્થ: સતાં યોગ્ય જીવોને સલા=હંમેશા સનસન ચરિત્રમા =દર્શન, જ્ઞાન અને ચારિત્રમય મોક્ષપથ =મોક્ષમાર્ગ વત્ રાતā=જે આપવા યોગ્ય છે તે સર્વે નિજો =સર્વ જિનો વડે વીકએક વખતે ત્તણેવ અપાયું જ છે. li૩૦ના શ્લોકાર્થ :યોગ્ય જીવોને હંમેશા દર્શન, જ્ઞાન અને ચારિત્રમય મોક્ષમાર્ગ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004676
Book TitleIshanugrahavichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2009
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy