________________ 66 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૬ ટીકાર્ચ - માધ્યશ્ચમ્... મમતા, અને અનિÍતવિશેષમાં કલહ-અભિનિવેશના અભાવસ્વરૂપ માધ્યસ્થનું અવલંબન કરીને જsઉપાસ્ય એવા દેવતાવિષયક અનિષ્ણતવિશેષમાં કલહ અને અભિનિવેશના અભાવસ્વરૂપ જે મધ્યસ્થભાવ તેનું અવલંબન કરીને જ, વિશિષ્ટ દેવતારૂપ દેવતાતિશયનીકરાગાદિના અભાવવાળા એવા દેવતારૂપ દેવતાતિશયની, સ્તવન, ધ્યાન, પૂજનાદિરૂપ સેવા સર્વ બધો વડે ઈષ્ટ છે તબ્રિમિક ફલાર્થપણારૂપે અભિમત છે–દેવતાની સેવાનિમિત્તક પોતાને ઈષ્ટ ફળ મળે છે તે સ્વરૂપે અભિમત છે. અહીં પ્રશ્ન થાય કે આ કથનથી ઈશ્વરના આર્થવ્યાપારથી અનુગ્રહની સિદ્ધિ છે, તે કઈ રીતે સિદ્ધ થાય ? તેમાં હેતુ કહે છે - સ્તવનાદિ ....... વ્યવહાર, સ્વકર્તક એવી સ્તવનાદિ ક્રિયાનું ફળદાનમાં સમર્થપણું હોતે છતે પણ સ્તવનીયાદિનું આલંબનપણું હોવાને કારણે તેના=સ્તવતીયના, સ્તોત્રાદિથી ફળલાભનું સ્તોતવ્યાદિનિમિતકપણાનો વ્યવહાર છે-સ્તોતવ્ય એવા ભગવાન આદિ નિમિતપણાનો વ્યવહાર છે. પૂર્વમાં કહ્યું કે માધ્યથ્યનું અવલંબન લઈને દેવતાતિશયની પૂજા સર્વ બુધો વડે ઇષ્ટ છે. તેમાં હેતુ કહે છે - વત્ ....... નો | જે કારણથી શાસ્ત્રકાર વિશેષ એવા કાલાતીતે પણ કહ્યું છે. I16 - સ્તવનયાયા: વેતૃછાયા: સ્નાનસમર્થવેંડપિ - અહીં પ થી એ કહેવું છે કે સ્વકર્તક સ્તવનાદિ ક્રિયા ફળદાનમાં સમર્થ ન હોય તો તો ઈશ્વરકર્તક તે ફળ છે એમ કહી શકાય, પરંતુ સ્વકર્તકસ્તવનાદિ ક્રિયાનું ફળદાનમાં સમર્થપણું હોવા છતાં પણ સ્તોતવ્યનિમિત્તક તે ફળદાન થતું હોવાથી સ્તોતવ્ય એવા ભગવાનકૃત તે ફળ છે, એમ વ્યવહાર થાય છે. સ્તોતવ્યતિનિમિત્તવ્યવેદારત્ - અહીં સ્તોતવ્યક્તિ માં થી તે પ્રકારના ઉપદેશકનું ગ્રહણ કરવું. છે તાતીતાડપિ - અહીં પ થી એ કહેવું છે કે જૈનદર્શનકાર તો કહે છે કે માધ્યશ્મનું અવલંબન કરીને દેવતાતિશયની સેવા ઇષ્ટ છે, પરંતુ કાલાતીત નામના શાસ્ત્રકારવિશેષ પણ એ પ્રમાણે કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org