________________
અપુનબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૫
યુત્તમિતિ-તત્ત્વ=તવૃત્તિ યુ, તીવ્ર=અત્યન્તમુટે, મતે ર્મવન્ય ક્ષળે, (ર્મવન્ધયો વતાલક્ષળે) મવાસક્=સંસારપ્રતિવન્ધ:, ન દીવસે શેષનન્તો:, मनागपि हि तन्निवृत्तौ तस्यापुनर्बन्धकत्वमेव स्यादिति सङ्क्लेशायोगतः = पुनरतितीव्रसङ्क्लेशाप्राप्ती, सा= पूर्वसेवा, मुख्या, उत्तरोत्तरभववैराग्यादिकल्याणनिमित्तभावात्, अन्यथा नेति हि स्थितिः शास्त्रमर्यादा ।।५ ।।
ટીકા :
ટીકાર્ય :
एतच्च = एतदपि કેમ યુક્ત છે ? તેમાં હેતુ કહે છે
તીવ્ર=અત્યંત ઉત્કટ, કર્મબંધયોગ્યતારૂપ મળ હોતે છતે ભવનો આસંગ=સંસારનો પ્રતિબંધ, શેષ જંતુને=સકૃબંધકાદિ જીવોને અલ્પ થતો નથી, =િજે કારણથી થોડા પણ તેની નિવૃત્તિમાં=તીવ્ર સંક્લેશની નિવૃત્તિમાં, તેનું=જીવવું, અપુનર્બંધકપણું જથાય. કૃતિ=એથી, સંક્લેશના અયોગથી=અતિ તીવ્ર સંક્લેશની અપ્રાપ્તિમાં, વળી તે=પૂર્વસેવા, મુખ્ય થાય; કેમ કે ઉત્તરોત્તર ભવવૈરાગ્યાદિ કલ્યાણનો નિમિત્તભાવ છે. અન્યથા નથી-અતિ તીવ્ર સંક્લેશની અપ્રાપ્તિના અભાવમાં મુખ્ય પૂર્વસેવા નથી, એ પ્રમાણે સ્થિતિ છે=શાસ્ત્રમર્યાદા છે. પા
.....
શાસ્ત્રમર્યાદ્દા ।। આ પણ યુક્ત છે.
૧૫
* ‘મનપ’ અહીં ‘પ' થી એ કહેવું છે કે ભવનો આસંગ ઘણો નિવૃત્ત થાય તો અપુનર્બંધક થાય જ, પણ થોડો પણ નિવૃત્ત થાય તોપણ અપુનર્બંધક થાય.
* ‘ઉત્તરોત્તરમવવેરાવિન્ત્યાનિમિત્તમાવાત્' અહીં ‘વિ’ થી ભવના ઉચ્છેદની પ્રવૃત્તિનું ગ્રહણ કરવું.
Jain Education International
નોંધ :- ટીકામાં ‘મને જર્મવન્વલક્ષને’ પાઠ છે, તેના સ્થાને યોગબિંદુ અનુસાર ‘મલેર્મવયોયતાનક્ષળે' એવો પાઠ છે. તેથી એ પ્રમાણે અર્થ કરેલ છે.
ભાવાર્થ :
સફ઼બંધકની ઉપચારથી પૂર્વસેવા કઈ અપેક્ષાએ છે, તેનું સ્પષ્ટીકરણ :
શ્લોક-૪ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સમૃદ્ધધકાદિ જીવોને ભવસ્વરૂપનો નિર્ણાયક ઊહ-અપોહ આદિનો અભાવ હોવાને કારણે અમુખ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org