________________
પ૨
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૯ કરતાં ચરમાવર્તવાળા જીવોના અદ્વેષનો ભેદ થાઓ. તેને પૂર્વપક્ષી કહે છે કે ઉપેક્ષા સત્યાઉપેક્ષા હોતે છતે અભવ્ય અને ચરમાવર્તવાળા જીવોને મુક્તિ પ્રત્યે ઉપેક્ષા હોતે છતે દેશમાત્રવિયોગાતા દ્વેષમાત્રનો વિયોગ હોવાથી નૈવં=એવું નથી=અભવ્યને ઉત્કટ દ્વેષનો વિયોગ છે અને શરમાવર્તવાળા જીવોને અનુત્કટ દ્વેષનો વિયોગ છે એવું નથી, પરંતુ બંનેને દ્વેષમાત્રનો વિયોગ છે. [૧ શ્લોકાર્ય :
ગ્રંથકારશ્રી તરફથી કોઈ કહે છે – ઉત્કટ-અનુત્કટ દ્વારા પ્રતિયોગીથી કરાયેલો આ થાઓ મુક્તિઅદ્વેષનો ભેદ થાઓ. તેને પૂર્વપક્ષી કહે છે કે આ પ્રમાણે નથી; કેમ કે ઉપેક્ષા હોતે છતે દ્વેષમાત્રનો વિયોગ છે. ll૧૯ll ટીકા -
उत्कटेति-अभव्यानां मुक्तौ उत्कटद्वेषाभावेऽप्यनुत्कटद्वेषो भविष्यति, अन्येषां तु द्वेषमात्राभावादेवानुष्ठानं तद्धेतुः स्यादिति पूर्वार्धार्थः, नैवं, उपेक्षायां सत्यां द्वेषमात्रस्य वियोगत:, अन्यथा स्वेष्टसांसारिकसुखविरोधित्वेनोत्कटोऽपि द्वेषस्तेषां મુ વિત્યુત્તરાર્થ: તારા ટીકાર્ચ -
અમાનાં ... ચારિત્યુત્તરાર્ધાર્થ: ૫ અભવ્યોને મુક્તિમાં ઉત્કટ દ્વેષનો અભાવ હોતે છતે પણ અનુત્કટ દ્વેષ થશે. વળી દ્વેષમાત્રનો અભાવ હોવાને કારણે જ અન્યોનું-ચરમાવર્તવાળા જીવોનું, અનુષ્ઠાન તહેતુ થશે, એ પ્રકારે પૂર્વાર્ધનો અર્થ છે=પૂર્વાર્ધનો શબ્દસ્પર્શી અર્થ નથી, પરંતુ પૂર્વાર્ધનો તાત્પર્ધાર્થ છે. નેવંત્રએ પ્રમાણે નથી=અભવ્યને ઉત્કટ દ્વેષનો અભાવ છે અને ચરમાવર્તવાળા જીવોને દ્વેષમાત્રનો અભાવ છે એ પ્રમાણે નથી; કેમ કે ઉપેક્ષા હોતે છતે=મુક્તિઅદ્વૈષવાળા અભવ્યોમાં અને મુક્તિઅષવાળા ચરમાવર્તવર્તી જીવોમાં મુક્તિ પ્રત્યેની ઉપેક્ષા હોતે છતે, દ્વેષમાત્રનો વિયોગ છે. અન્યથા અભવ્યને મુક્તિ પ્રત્યે દ્વેષમાત્રનો અભાવ ન માનો તો, સ્વઈષ્ટ એવા સાંસારિક સુખનું વિરોધીપણું હોવાને કારણે=અભવ્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org