________________
૩૯
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/બ્લોક-૧૪ અવતરણિકા :
શ્લોક-૮માં કહ્યું કે એક જ અનુષ્ઠાન કર્તાના ભેદથી જુદું પડે છે. ત્યાર પછી એક જ અનુષ્ઠાન કર્તાના ભેદને કારણે વિષાદિ પાંચ ભેદોરૂપે કઈ રીતે બને છે, તેનું શ્લોક-૧૩ સુધી વર્ણન કર્યું. હવે તેનું નિગમત કરતાં કહે છે – બ્લોક :
चरमे पुद्गलावर्ते तदेवं कर्तृभेदतः ।
सिद्धमन्यादृशं सर्वं गुरुदेवादिपूजनम् ।।१४।। અન્વયાર્થ:
ત–તે કારણથી=શ્લોક-૮ થી ૧૩ સુધી એક જ અનુષ્ઠાન કર્તાના ભેદથી વિષાદિ પાંચ રૂપે થાય છે, તેમ સ્થાપન કર્યું તે કારણથી, પર્વ (સતિ) આ રીતે શ્લોક-૧૨-૧૩માં વર્ણન કર્યું એ રીતે, પાંચ પ્રકારનું અનુષ્ઠાન હોતે છતે, ચરણે પુરાવર્તે ચરમ પુદ્ગલપરાવર્તમાં રૂંવત =કર્તાના ભેદથી કવિશેષથી ગુરુવાવપૂનનમ્ સર્વ ગુરુદેવાદિ પૂજન સર્વ કચાશ= ચરમ પુદ્ગલપરાવર્તનથી પૂર્વના પુદ્ગલ પરાવર્તનકાળભાવિ દેવપૂજનાદિથી વિલક્ષણ સિદ્ધ—સિદ્ધ છેપ્રતિષ્ઠિત છે. I૧૪મા શ્લોકાર્ય :
તે કારણથી આ રીતે ચરમ પુગલપરાવર્તમાં કર્તાભદથી ગુરુદેવાદિ પૂજન સર્વ અવાદશ ચરમ પગલપરાવર્તનથી પૂર્વના પુદ્ગલપરાવર્તનકાળભાવિ દેવપૂજનાદિથી વિલક્ષણ પ્રતિષ્ઠિત છે. II૧૪ll
નોંધ:- શ્લોકમાં તવેવ' શબ્દ પછી તિ' શબ્દ તે યોગબિંદુ શ્લોક-૧૬૧ પ્રમાણે અધ્યાહાર છે, તેથી તે મુજબ અર્થ કરેલ છે.
ટીકા :
चरम इति - निगमनं स्पष्टम् ।।१४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org