________________
૧૮
મુતિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૬-૭ ફળની પ્રાપ્તિનું કારણ બને છે. માટે મુક્તિઅષવાળા જીવોનાં ગુરુ આદિ પૂજન ન્યાધ્ય છે, અન્યનાં નહીં. જેમ ભૌતસાધુને હણનારની ભૌતસાધુની આશાતનાના પરિહાર માટે પાદસ્પર્શના નિવારણની સ્વલ્પ ઉચિત ક્રિયા ગુણ માટે નથી, તેમ મુક્તિદ્વેષ આદિ મહાદોષવાળા જીવોની ગુરુ આદિ પૂજનરૂપ સ્વલ્પ સન્ક્રિયા ગુણ માટે નથી. IIકા અવતરણિકા :
મુક્તિદ્વેષવાળા જીવોની ગુરુદેવાદિ પૂજનની ક્રિયા ગુણ માટે નથી, તેને દઢ કરવા માટે કહે છે – શ્લોક :
मुक्त्यद्वेषान्महापापनिवृत्त्या यादृशो गुणः ।
गुर्वादिपूजनात्तादृक् केवलान भवेत्क्वचित् ।।७।। અન્વયાર્થ :
મુવાષા–મુક્તિઅદ્વેષને કારણે મહાપાનિવૃત્ત્વ=મહાપાપની નિવૃત્તિ થવાથી યાદૃશ ગુE=જેવો ગુણ થાય છે તો તેવો ગુણ વૈનાત્ મુકિપૂગના–કેવળ ગુરુ આદિના પૂજનથી =ક્યારેય ન મ7થતો નથી. IIકા શ્લોકાર્ચ -
મુક્તિઅદ્વેષને કારણે મહાપાપની નિવૃત્તિ થવાથી જેવો ગુણ થાય છે, તેવો ગુણ કેવળ ગુરુ આદિના પૂજનથી ક્યારેય થતો નથી. ll ટીકા :મુવીશ્લેષાવિતિ-સ્પષ્ટ: પાછા
શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. હા, ભાવાર્થ :
જે જીવોને સંસારની ભોગસામગ્રી પ્રત્યે આકર્ષણ ઘટયું છે અને તેથી જેઓ પ્રકૃતિભદ્રક થયા છે તેવા જીવોને મુક્તિનો અદ્વેષ પ્રગટેલો હોય છે; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org