________________
૧૦
પૂર્વસેવા તાસિંશિકા/બ્લોક-૫ અન્વયાર્થ -
તમૃત્યુનુમિયા-તેમના મૃત્યુની અનુમતિના ભયથી, તીર્થે તીર્થમાં, તત્તિયોનનં-તેમના ધનનું યોજત કરે. તલાસનામા =તેમના આસન આદિનો અભોગ કરે =અને, સ્વસ્થાપનાર્જને તેમના બિબનું સ્થાપન, અર્ચન કરે. પા. શ્લોકાર્ચ -
તેમના મૃત્યુની અનુમતિના ભયથી તીર્થમાં તેમના ધનનું યોજન કરે, તેમના આસન આદિનો અભોગ કરે અને તેમના બિંબનું સ્થાપન, અર્ચન કરે. પII ટીકા :
तद्वित्तेति-तद्वित्तस्य गुरुवर्गालङ्कारादिद्रव्यस्य योजनं नियोगः तीर्थे देवतायतनादौ तन्मृत्यनुमतेस्तन्मरणानुमोदनाद् भिया भयेन, तत्सङ्ग्रहे तन्मरणानुमतिप्रसङ्गात् । तस्यासनादीनां-आसनशयनभोजनपात्रादीनां अभोगोऽपरिभोगः, तबिम्बस्य स्थापनार्चने विन्यासपूजे ।।५।। ટીકાર્ય :
તદિત્તશુ .... વિન્યાસપૂને છે તેમના વિતનું ગુરુવર્ગના અલંકાર આદિ દ્રવ્યનું, તીર્થમાં=દેવતા આયતનાદિમાં, યોજન કરવું-વાપરવું.
અહીં પ્રશ્ન થાય કે ગુરુવર્ગના મૃત્યુ પછી તેમનું ધન પુત્ર ગ્રહણ કરે તો શું વાંધો ? તેથી કહે છે –
તેમના મૃત્યુની અનુમતિના ભયથી–ગુરુવર્ગના મરણના અનુમોદનના ભયથી તેમનું ધન તીર્થમાં નિયોજન કરે તેમ અન્વય છે; કેમ કે તેના સંગ્રહમાંeગુરુ આદિના મૃત્યુ પછી તેમના ધનના ગ્રહણમાં તેમના મરણની અનુમતિનો પ્રસંગ છે.
તેમના આસનાદિનોકગુરુવર્ગના આસન, શયન, ભોજન-પાત્રાદિનો અભોગ કરે અર્થાત્ પોતાના ભોગમાં વાપરે નહિ, તેમના બિબનું સ્થાપન કરે અને તેની પૂજા કરે. પા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org